AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અલ્પેશ ઠાકોર મોટા નેતા બનશે કે સમાજની સેવા કરશે? એકતા યાત્રામાં અલ્પેશ ઠાકોરે કરી દીધી જાહેરાત

 કોંગ્રેસની ચાલુ ધારાસભ્યોને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નહીં અપાઈ તેવી જાહેરાત બાદ અલ્પેશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ‘ મને રાષ્ટ્રીય નેતા બનવાના કોઈ અભરખા નથી ,મારે તો ગુજરાતના મારા સમાજના લોકોની સેવા કરવી છે’ TV9 Gujarati ગુજરાત ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં આજે આણંદ જીલ્લાના જુદા જુદા તાલુકામાં એકતા યાત્રા […]

અલ્પેશ ઠાકોર મોટા નેતા બનશે કે સમાજની સેવા કરશે? એકતા યાત્રામાં અલ્પેશ ઠાકોરે કરી દીધી જાહેરાત
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 10, 2019 | 10:34 AM

 કોંગ્રેસની ચાલુ ધારાસભ્યોને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નહીં અપાઈ તેવી જાહેરાત બાદ અલ્પેશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ‘ મને રાષ્ટ્રીય નેતા બનવાના કોઈ અભરખા નથી ,મારે તો ગુજરાતના મારા સમાજના લોકોની સેવા કરવી છે’

ગુજરાત ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં આજે આણંદ જીલ્લાના જુદા જુદા તાલુકામાં એકતા યાત્રા પસાર થતી હતી જેમાં ઠેર ઠેર  ઠેર અલ્પેશ ઠાકોરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુરેલી ગામેથી શરુ કરવામાં આવેલી અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા આણંદ જીલ્લાના ઉમરેઠ ,આણંદ ,પેટલાદ ,ખંભાત ,બોરસદ ,આંકલાવ ,તાલુકાના ૪૦ ગામોમાંથી પસાર થવાની છે.  અલ્પેશ ઠાકોરે ટીવી9 સાથે ખાસ વાતચીત કરી હતી,જેમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના ચાલુ ધારાસભ્યો ચુંટણી નહિ લડી શકે તેના પર મોટું નિવેદન આપ્યું  હતું. અલ્પેશ ઠાકોરે  જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં  આવી કોઈ ગાઈડ લાઈન નથી અને વાત તો ત્યાં સુધી જ છે કે રાજ્યના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના  વિરોધપક્ષના નેતા જ લોકસભાની  ચુંટણી નહિ લડે તેવી વાત છે અંતે લોકસભાની ચુંટણીમાં  કોણ લડશે અને કોણ નહિ લડે તે કોંગ્રેસ પાર્ટી એ નક્કી કરવાનું છે. જો કોંગ્રેસ પાર્ટીને  લાગે કે આ વ્યક્તિ પાર્ટીને આગળ લઇ જઈ શકે છે તે નિર્ણય પાર્ટીએ કરવાનો છે.

કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર

જેથી એક વાત તો સ્પષ્ટ જાય છે કે ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોર પોતાની જાતને કદાવર નેતા માનવા લાગ્યા છે અને ભલે કેમેરા સામે ખોખારીને બોલવા તેયાર ન હોય પણ અલ્પેશ ઠાકોરને લોકસભાની ચુંટણી લડવાના પુરા ઓરતા છે ,જોકે કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરને લોકસભાની ચુંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવશે? અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી રાજીનામું આપીને પક્ષ પલટો કરી ભાજપમાં જોડાશે કે નહિ ? જો ભાજપમાં જોડાશે તો લોકસભા ચુંટણીમાં ભાજપ અલ્પેશને મેદાનમાં ઉતારશે કે કેમ તે તો આગામી દિવસોમાં સ્પષ્ટ થઇ જશે.

[yop_poll id=1276]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
સૌરાષ્ટ્રમાં ધસમસતા પૂરમાં રમકડાની માફક તણાયા વાહનો, જુઓ વીડિયો
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
g clip-path="url(#clip0_868_265)">