યોગી સરકારને ફટકાર, લોકોની પાસેથી તોડફોડની ભરપાઈ કરવા પર મનાઈ

યોગી સરકારે નાગરિકતા કાયદાના વિરોધ દરમિયાન જે જે સંપત્તિને નુકસાન થયું તે અંગે પ્રદર્શનકારીઓને નોટિસ ફટકારી છે. આ નોટિસમાં રકમની ભરપાઈ કરવા કહેવામાં આવ્યું છે. જો કે આ મામલો ઈલાહાબાદ હાઈકોર્ટે પહોંચ્યો હતો અને યોગી સરકારને ફટકાર લાગી છે. યોગી સરકારે જે જે વસૂલીની નોટિસ મોકલી હતી તેની પર ઈલાહાબાદ હાઈકોર્ટે આગામી સુનાવણી સુધી સ્ટે […]

યોગી સરકારને ફટકાર, લોકોની પાસેથી તોડફોડની ભરપાઈ કરવા પર મનાઈ
Follow Us:
| Updated on: Feb 17, 2020 | 12:52 PM

યોગી સરકારે નાગરિકતા કાયદાના વિરોધ દરમિયાન જે જે સંપત્તિને નુકસાન થયું તે અંગે પ્રદર્શનકારીઓને નોટિસ ફટકારી છે. આ નોટિસમાં રકમની ભરપાઈ કરવા કહેવામાં આવ્યું છે. જો કે આ મામલો ઈલાહાબાદ હાઈકોર્ટે પહોંચ્યો હતો અને યોગી સરકારને ફટકાર લાગી છે. યોગી સરકારે જે જે વસૂલીની નોટિસ મોકલી હતી તેની પર ઈલાહાબાદ હાઈકોર્ટે આગામી સુનાવણી સુધી સ્ટે મુકી દીધો છે. જ્યારે પણ પ્રદર્શન હિંસક બને છે ત્યારે જાહેરસંપત્તિને નુકસાન થાય છે અને આ આ નુકસાનની ભરપાઈ માટે યોગી સરકારે નોટિસ ફટકારી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

allahabad-high-court-verdict-anti-caa-protest-revovery-of-damages-notice Uttarpardesh Government

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોર્ટમાં શું દલીલ આપવામાં આવી? કાનપુરના મોહમ્મદ ફૈઝાને ઈલાહાબાદ હાઈકોર્ટે એક અરજી દાખલ કરી હતી અને કહ્યું કે 4 જાન્યુઆરી, 2020ના રોજ જે નુકસાનીના ભરપાઈની નોટિસ ઈશ્યુ કરવામાં આવી તે કાયદાકીય રીતે યોગ્ય નથી. આ નોટિસ એડીએમ દ્વારા ઈશ્યુ કરવામાં આવી અને સુપ્રીમકોર્ટની માર્ગદર્શિકા મુજબ સાર્વજનિક સંપત્તિનું આંકલન કરવાની સત્તા હાઈકોર્ટના સીટીગ જજ, નિવૃત્ત જજ કે જિલ્લાના જજની પાસેથી છે. આ કિસ્સામાં એડીએમ દ્વારા નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે અને તે કાયદાકીય રીતે યોગ્ય નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

allahabad-high-court-verdict-anti-caa-protest-revovery-of-damages-notice

અલ્હાબાદ હાઈકોર્ટ, ઉત્તરપ્રદેશ

આ દલીલ સાંભળ્યા બાદ ઈલાહાબાદ હાઈકોર્ટે નુકસાનની ભરપાઈ માટે ઈશ્યુ કરવામાં આવેલી નોટિસ પર સ્ટે લગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે નાગરિકતા કાયદાના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા ત્યારે યોગી સરકારે પ્રદર્શનકારીઓને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ નોટિસ મોકલવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત યોગી સરકારે જાહેરાત કરી હતી કે જે નુકસાનની ભરપાઈ નહીં કરે તેમની સંપત્તિ પણ સરકાર દ્વારા જપ્ત કરી લેવાશે. આમ આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને તેમાં કોર્ટે દ્વારા યોગી સરકારને ફટકાર લાગી છે. હાલ નોટિસ પર સ્ટે હાઈકોર્ટે લગાવી દીધો છે અને તે આગામી સુનાવણી સુધી લાગુ રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">