કોને જોઈએ આવા મુખ્યમંત્રી જે 12 કલાકની ભૂખ હડતાળ પર ખર્ચ કરી દે છે જનતાના 10 કરોડથી વધુ રૂપિયા

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબૂ નાયડૂએ તાજેતરમાં (11 ફેબ્રુઆરીએ) જ રાજ્યને વિશેષ દરજ્જાની માગ સાથે દિલ્હીમાં 12 કલાકનો ઉપવાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા આંધ્રપ્રદેશથી કાર્યકરો આવ્યા હતા. તો રાહુલ ગાંધી જેવા નેતાઓ પણ ઉપવાસમાં જોડાયા હતા. પરંતુ શું તમને ખબર છે કે આ 12 કલાકના ઉપવાસ પાછળ કેટલા કરોડોનો ધૂમાડો કરાયો છે. TV9 Gujarati Web […]

કોને જોઈએ આવા મુખ્યમંત્રી જે 12 કલાકની ભૂખ હડતાળ પર ખર્ચ કરી દે છે જનતાના 10 કરોડથી વધુ રૂપિયા
Follow Us:
| Updated on: Feb 14, 2019 | 6:46 AM

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબૂ નાયડૂએ તાજેતરમાં (11 ફેબ્રુઆરીએ) જ રાજ્યને વિશેષ દરજ્જાની માગ સાથે દિલ્હીમાં 12 કલાકનો ઉપવાસ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ભાગ લેવા આંધ્રપ્રદેશથી કાર્યકરો આવ્યા હતા. તો રાહુલ ગાંધી જેવા નેતાઓ પણ ઉપવાસમાં જોડાયા હતા. પરંતુ શું તમને ખબર છે કે આ 12 કલાકના ઉપવાસ પાછળ કેટલા કરોડોનો ધૂમાડો કરાયો છે.

TV9 Gujarati

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ટીડીપીના અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબૂ નાયડૂના આ 12 કલાકના ઉપવાસ માટે કરદાતાઓના 11 કરોડ રૂપિયાનો વ્યય કરવામાં આવ્યો છે.

આંધ્ર પ્રદેશ સરકારે 6 ફેબ્રુઆરીએ એક હિસાબ આપ્યો છે. તે પ્રમાણે આ ઉપવાસમાં કાર્યકરોને હાજર રાખવા બૂક કરાયેલી 2 ટ્રેનના 1.12 કરોડ રૂપિયા ચૂકવાયા છે. તો સાથે જ પ્રદર્શનમાં સામેલ વીવીઆઈપી લોકોના રહેવાની વ્યવસ્થા માટે પણ સરકારે દિલ્હીમાં કુલ 1100 રૂમ બૂક કરાવ્યા હતા અને સાથે જ જમવાની વ્યવસ્થા પણ કરાઈ હતી.

ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે કોઈ માગણી હોય અને કોઈ કાર્યક્રમ આપતા હોય, ત્યારે જો એક મુખ્યપ્રધાન કરદાતાઓના કરોડો રૂપિયાનો ધૂમાડો કરી દે, તેવા રાજ્યમાં વિકાસ કરવો હોય તો કયા નાણાંમાંથી થાય તે એક મોટો સવાલ થઈ રહ્યો છે.

[yop_poll id=1404]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">