Breaking news : રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેણે ગાબા ટેસ્ટ બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી.

| Updated on: Dec 18, 2024 | 11:44 AM
4 / 6
38 વર્ષના આ સ્પિનર ભારત માટે અનેક રેકોર્ડ બનાવી ચૂક્યો છે. તે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે સાતમાં સ્થાને છે. અશ્વિનના નામે 106 ટેસ્ટમાં 537 વિકેટ છે. 59 રન આપી 7 વિકેટ લેવી તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.

38 વર્ષના આ સ્પિનર ભારત માટે અનેક રેકોર્ડ બનાવી ચૂક્યો છે. તે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે સાતમાં સ્થાને છે. અશ્વિનના નામે 106 ટેસ્ટમાં 537 વિકેટ છે. 59 રન આપી 7 વિકેટ લેવી તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.

5 / 6
 અશ્વિને ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીયમાં અનિલ કુંબલે બાદ બીજા નંબર પર છે. કુંબલેના નામે 619 ટેસ્ટ વિકેટ હતી. અશ્વિનની આ જાહેરાત ખુબ જ ચોંકાવનારી છે કારણ કે, ઓસ્ટ્રેલિયા આવી અચાનક નિવૃતિનો નિર્ણય લેવો ચોંકાવનારો છે.

અશ્વિને ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીયમાં અનિલ કુંબલે બાદ બીજા નંબર પર છે. કુંબલેના નામે 619 ટેસ્ટ વિકેટ હતી. અશ્વિનની આ જાહેરાત ખુબ જ ચોંકાવનારી છે કારણ કે, ઓસ્ટ્રેલિયા આવી અચાનક નિવૃતિનો નિર્ણય લેવો ચોંકાવનારો છે.

6 / 6
અશ્વિનના નામે ટેસ્ટમાં 37 ફાઈવ વિકેટ હોલ છે જે કોઈ પણ બોલર દ્વારા સૌથી શાનદાર પ્રદર્શન છે.

અશ્વિનના નામે ટેસ્ટમાં 37 ફાઈવ વિકેટ હોલ છે જે કોઈ પણ બોલર દ્વારા સૌથી શાનદાર પ્રદર્શન છે.

Published On - 11:38 am, Wed, 18 December 24