રાજ્યમાં સતત વધતા કોરોનાના કેસ સામે અમદાવાદમાં “ધન્વંતરી રથ” થી 50 હજાર દર્દીની કરાઈ સારવાર

અમદાવાદમાં કોરોનાના કેસ 10 હજારથી વધુ ચુક્યા છે, ત્યારે હવે દર્દીઓને જરૂર પડ્યે ધન્વંતરી રથ મારફતે 50 હજાર દર્દીની સારવાર કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા હવે 104 નંબર ડાયલ કરવાથી એમ્બ્યુલન્સ સેવા મારફતે દર્દીઓને સારવાર ઘેર બેઠાં મળશે. અમદાવાદ શહેરમાં 104 હેલ્પ લાઈન સેવા શરૂ કરાઈ, શહેરની 320 જગ્યાઓ જઈ લોકોની તપાસ કરાઈ છે, અગ્ર […]

રાજ્યમાં સતત વધતા કોરોનાના કેસ સામે અમદાવાદમાં ધન્વંતરી રથ થી 50 હજાર દર્દીની કરાઈ સારવાર
Follow Us:
| Updated on: May 25, 2020 | 2:40 PM

અમદાવાદમાં કોરોનાના કેસ 10 હજારથી વધુ ચુક્યા છે, ત્યારે હવે દર્દીઓને જરૂર પડ્યે ધન્વંતરી રથ મારફતે 50 હજાર દર્દીની સારવાર કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા હવે 104 નંબર ડાયલ કરવાથી એમ્બ્યુલન્સ સેવા મારફતે દર્દીઓને સારવાર ઘેર બેઠાં મળશે. અમદાવાદ શહેરમાં 104 હેલ્પ લાઈન સેવા શરૂ કરાઈ, શહેરની 320 જગ્યાઓ જઈ લોકોની તપાસ કરાઈ છે, અગ્ર મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ કહ્યું કે અત્યાર સુધી ધન્વંતરી રથ મારફતે 50 હજાર દર્દીની સારવાર કરાઈ છે, જરૂર પડ્યે એમ્બ્યુલન્સ સેવા મારફતે હોસ્પિટલ લઈ જવાની સુવિધા પણ અપાશે.

આ પણ વાંચો: સુરત પોલીસે વૉચમેન રીઢો ગુનેગાર હોય તેમ જાહેરમાં જ માર્યો સખત માર, જુઓ વાઈરલ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">