શું નરેન્દ્ર મોદીનો ચોકીદાર નારો હવે નથી રહ્યો, ચૂંટણીના પરિણામોની સ્પષ્ટતાની સાથે TWITTER પરથી હટી ગયું સૂત્ર

ચૂંટણીના પરિણામોનો સ્પષ્ટ આંકડો આવે તે પહેલા ભાજપના નેતાઓના ટવીટરની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. ખાસ તો નરેન્દ્ર મોદીના ટવીટરની ચર્ચા વધુ થઈ રહી છે. કારણ કે ચૂંટણીના કેમ્પેઈન દરમિયાન મોદીજીએ પોતાના ટવીટર પર નામ આગળ ચોકીદાર લખ્યું હતું. જે બાદ ભાજપના તમામ મોટા નેતાએ પણ પોતના નામ આગળ ચોકીદાર શબ્દ લગાવી દીધો હતો. જેને […]

શું નરેન્દ્ર મોદીનો ચોકીદાર નારો હવે નથી રહ્યો, ચૂંટણીના પરિણામોની સ્પષ્ટતાની સાથે TWITTER પરથી હટી ગયું સૂત્ર
Follow Us:
| Updated on: May 23, 2019 | 1:08 PM

ચૂંટણીના પરિણામોનો સ્પષ્ટ આંકડો આવે તે પહેલા ભાજપના નેતાઓના ટવીટરની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. ખાસ તો નરેન્દ્ર મોદીના ટવીટરની ચર્ચા વધુ થઈ રહી છે. કારણ કે ચૂંટણીના કેમ્પેઈન દરમિયાન મોદીજીએ પોતાના ટવીટર પર નામ આગળ ચોકીદાર લખ્યું હતું. જે બાદ ભાજપના તમામ મોટા નેતાએ પણ પોતના નામ આગળ ચોકીદાર શબ્દ લગાવી દીધો હતો. જેને લઈને સુબ્રમણિયમ સ્વામીએ એક નિવેદન પણ આપ્યું હતું. પરંતુ જોવામાં આવે તો ભાજપના તમામ નેતાઓેએ ટવીટર પર ચોકીદારનો ઉલ્લેખ કર્યો હતો.

પરંતુ ચૂંટણીના પરિણામો સામે આવતા મોદીજીના ટવીટર પરથી ચોકીદાર હટી ગયું છે. જો હવે તમે નરેન્દ્ર મોદીનું ટવીટર જોઈશો તો માત્ર નરેન્દ્ર મોદી જોવા મળશે. તો બીજી તરફ ભાજપના અધ્યક્ષ અમિત શાહે પણ પોતાના ટવીટર પરથી ચોકીદાર શબ્દ હટાવી દીધો છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">