AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું, વિશ્વમાં ફક્ત ભારતે જ કરી શ્રીલંકાની મદદ, રશિયા-યુક્રેન યુદ્ધ પર આપી પ્રતિક્રિયા

સંઘ પ્રમુખ મોહન ભાગવતે રવિવારે એક સભાને સંબોધિત કરી હતી. સભાને સંબોધતા સંઘના વડાએ કહ્યું કે, અમે વૈશ્વિક સ્તેરે ધર્મ માટે આગળ વધી રહ્યા છીએ. અન્ય દેશો મોટા થાય છે અને અન્ય લોકો પર લાકડીઓનો ઉપયોગ કરે છે. પહેલા રશિયા અને પછી અમેરિકાનું વર્ચસ્વ વધ્યું, પછી અમેરિકાએ દૂનિયાને ચલાવવાનું શરૂ કર્યું. હવે ચીનને એવું લાગી રહ્યું છે કે, તે અમેરિકાથી પણ આગળ નીકળી જશે.

RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું, વિશ્વમાં ફક્ત ભારતે જ કરી શ્રીલંકાની મદદ, રશિયા-યુક્રેન યુદ્ધ પર આપી પ્રતિક્રિયા
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2023 | 7:07 PM
Share

સંઘ પ્રમુખ મોહન ભાગવતે રવિવારે એક સભાને સંબોધિત કરી હતી. સભાને સંબોધતા સંઘના વડાએ કહ્યું કે, અમે વૈશ્વિક સ્તેરે ધર્મ માટે આગળ વધી રહ્યા છીએ. અન્ય દેશો મોટા થાય છે અને અન્ય લોકો પર લાકડીઓનો ઉપયોગ કરે છે. પહેલા રશિયા અને પછી અમેરિકાનું વર્ચસ્વ વધ્યું, પછી અમેરિકાએ દૂનિયાને ચલાવવાનું શરૂ કર્યું. હવે ચીનને એવું લાગી રહ્યું છે કે, તે અમેરિકાથી પણ આગળ નીકળી જશે.

આ પણ વાચો: Kutch: ભુજમાં દ્વીશતાબ્દી મહોત્સવ અંતર્ગત ત્રણ કીર્તનોના આલ્બમનું કરાયું વિમોચન, RSS સંચાલક મોહન ભાગવત રહ્યા ઉપસ્થિત

આ સમય લડવાનો નથી

મોહન ભાગવતે કહ્યું કે, અમેરિકા અને રશિયા યુક્રેનને પ્યાદુ બનાવીને લડી રહ્યા છે. આ બંને દેશો ભારતને કહે છે કે, અમારી બાજુ આવો. પરંતુ ભારત રશિયા – અમેરિકાને કહે છે કે, તમે પણ અમારા મિત્રો છો અને તમે અમારા મિત્ર પણ છો અને આ ત્રીજો તમારી વચ્ચે છે એ પણ અમારો મિત્ર છે. તેથી પ્રથમ હું તેને મદદ કરીશ. ભારત કહે છે કે, હું તમારામાંથી કોઈના પક્ષ લેતો નથી. આ સમય લડવાનો નથી. તેથી લડવાનું બંધ કરો.

માત્ર ભારતે જ શ્રીલંકાને મદદ કરી હતી

RSS વડાએ કહ્યું કે, આજે ભારત ધર્મ માટે આગળ વધી રહ્યું છે. પહેલા શ્રીલંકા અને ચીન મિત્રો હતા. તેમણે પાકિસ્તાનને મિત્ર બનાવ્યું અને થોડા સમય પછી દૂર કરી દીધા. હવે જ્યારે શ્રીલંકા પર સંકટ આવ્યું ત્યારે કોણે મદદ કરી, કોણ આગળ આવ્યું, માત્ર ભારત દેશ જ આગળ આવ્યો હતો.

અમે લોકોને મદદ કરીએ છીએ

સંઘ પ્રમુખનું કહેવું છે કે ધર્મમાં વિશ્વાસ ધરાવતો દેશ ક્યારેય કોઈનો ફાયદો ઉઠાવશે નહીં તથા સાથે રહેવા માટે આપણે એકબીજાનો લાભ લઈએ છીએ, પણ એ પ્રેમનો વ્યવહાર છે. સોદાનો કોઈ વ્યવહાર નથી. ભાગવતે વધુમાં કહ્યું કે ભારત ફાયદો ઉઠાવી રહ્યું છે, કેમ નહીં? પણ જ્યારે આપણો નફો બીજા કોઈને જોઈતા હોય, તો આપણે જે કમાઈએ છીએ તેનાથી અન્ય કોઈ ભૂખ્યું જીવી શકે, તો ભારત આપનાર દેશ છે.

કચ્છમાં મોહન ભાગવત હાજર રહ્યા

સંગીતથી લોકોને કર્ણપ્રિય બને એવા અદભુત દિવ્ય પ્રયાસો દ્વિશતાબ્દી મહોત્સવની ઉપલક્ષમાં થયા છે. સવારે ભારત સરકારના કેબિનેટ મંત્રી દેવુંસિંહ ચૌહાણ પધાર્યા હતા અને એના પણ વક્તવ્યમાં એક જ વાત હતી કે, કચ્છ નરનારાયણ દેવને કારણે ઓળખાય છે. નરનારાયણ દેવને જ્યારથી ભગવાન સ્વામિનારાયણે પ્રસ્થાપિત કરી આપ્યા છે ત્યારથી જ કચ્છમાં ઉન્નતિ અને વિકાસ થયો છે. બપોર પછીનું સત્ર અલોકિક અને દિવ્ય રહ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલક મોહન ભાગવત આવ્યા ત્યારે આખી સભામાં એક અનેરો આનંદ પ્રસરી ગયો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ
ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ
Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે
Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે
યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે
યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે
g clip-path="url(#clip0_868_265)">