કેન્દ્ર સરકારે કાશ્મીર ઘાટીમાં આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે લીધો કડક નિર્ણય, હવે અલગતાવાદી નેતાઓની ખેર નહીં

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ કાશ્મીરના પુલાવામા હુમલાના બીજા દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. જે પછી તેમણે રાજ્યના અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં ચીફ સેક્રેટરી, આર્મી કમાન્ડર, રાજ્યપાલ સત્યપાલ મલિક, CRPFના ડીજી અને કેટલાંક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. TV9 Gujarati Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? […]

કેન્દ્ર સરકારે કાશ્મીર ઘાટીમાં આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે લીધો કડક નિર્ણય, હવે અલગતાવાદી નેતાઓની ખેર નહીં
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:42 AM

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ કાશ્મીરના પુલાવામા હુમલાના બીજા દિવસે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. જે પછી તેમણે રાજ્યના અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં ચીફ સેક્રેટરી, આર્મી કમાન્ડર, રાજ્યપાલ સત્યપાલ મલિક, CRPFના ડીજી અને કેટલાંક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

TV9 Gujarati

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રાજનાથ સિંહે બેઠક બાદ જણાવ્યું કે, હવેથી જ્યારે પણ સેનાનો કાફલો રસ્તા પરથી પસાર થશે ત્યારે લોકોને રોકવામાં આવશે. આ પ્રકારનો નિર્ણય આજે લેવામાં આવ્યો છે. જોકે આ નિર્ણયથી લોકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પરંતુ આ માટે અમે ક્ષમા માંગીએ છીએ.

આ પણ વાંચો : પાકિસ્તાનને બેવડો માર: મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ગુમાવ્યા પછી યુરોપીયન યુનિયને પણ કર્યું બ્લેક લિસ્ટ

ગૃહમંત્રીએ સાથે જ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં કેટલાક તત્વોના તાર ISI અને આતંકી સંગઠનો સાથે જોડાયેલા છે. અમે આતંકવાદ વિરૂદ્ધ નિર્ણાયક લડાઈ લડીશું. દુનિયા આખી આતંકવાદ વિરૂદ્ધ છે. ભારત સરકાર શહીદ જવાનોના પરીજનો સાથે ઉભી છે. તમામ રાજ્ય સરકારોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ શહીદ પરીવારોને મદદ કરે.તમામ અધિકારીઓને જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા છે કે, સરહદ પારથી આતંક ફેલાવનારાઓના ઈરાદાઓ નિષ્ફળ બનાવવામાં આવે. હું એ પણ કહેવા માંગુ છું કે, આપણા સુરક્ષાબળોના ઈરાદાઓ બુલંદ છે અને આતંકવાદ વિરૂદ્ધ અમે જે નિર્ણાયક લડાઈ લડી રહ્યાં છીએ તેમાં સફળતા જરૂર મળશે.

[yop_poll id=1458]

Latest News Updates

અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">