ક્યાં સુધી બચશે પાકિસ્તાન ?, પુલવામા હુમલાની રણનીતિમાં પાકિસ્તાની સેનાનો પણ હતો મહત્વનો ભાગ

પુલવામા હુમલા પર એક મોટો ખુલાસો થયો છે. પુલવામા હુમલા પહેલા POKમાં જૈશ અને હિઝબુલના આતંકીઓની મીટિંગ કરવામાં આવી હતી. યૂનાઈટેડ જિહાદ કાઉન્સિલની આ બેઠકમાં હિઝબુલ મુજાહિદીનનો ચીફ સૈયદ સલાઉદ્દીન અને મસૂદ અઝહર પણ સામેલ હતો. 25થી 27 ડિસેમ્બર સુધી સલાઉદ્દીને LOC પર સરદારી લોન્ચ પેડ પર આ બેઠક કરી હતી. TV9 Gujarati Web Stories […]

ક્યાં સુધી બચશે પાકિસ્તાન ?, પુલવામા હુમલાની રણનીતિમાં પાકિસ્તાની સેનાનો પણ હતો મહત્વનો ભાગ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 23, 2019 | 2:03 PM

પુલવામા હુમલા પર એક મોટો ખુલાસો થયો છે. પુલવામા હુમલા પહેલા POKમાં જૈશ અને હિઝબુલના આતંકીઓની મીટિંગ કરવામાં આવી હતી.

યૂનાઈટેડ જિહાદ કાઉન્સિલની આ બેઠકમાં હિઝબુલ મુજાહિદીનનો ચીફ સૈયદ સલાઉદ્દીન અને મસૂદ અઝહર પણ સામેલ હતો. 25થી 27 ડિસેમ્બર સુધી સલાઉદ્દીને LOC પર સરદારી લોન્ચ પેડ પર આ બેઠક કરી હતી.

TV9 Gujarati

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જૈશ લશ્કર અને હિઝબુલના 20 આતંકીઓએ એક સાથે બેસીને કાશ્મીરમાં હુમલાની રણનીતિ તૈયાર કરી હતી. પાકિસ્તાની સેનાના મેજર મીર કાસિમ પણ આંતકીઓની આ બેઠકમાં સામેલ હતો. આ મીટિંગ પછી સલાઉદ્દીન પાકિસ્તાની સેનાના ઇન્ફન્ટ્રી બ્રિગેડમાં જઈને બ્રિગેડિયરને મળ્યો હતો. સલાઉદ્દીને જાન્યુઆરીમાં જૈશના મૌલાના દાનિશ અને અબ્દુલ્લા બલૂચની સાથે બેસીને મોટા હુમલાની પ્લાનિંગ કરી હતી.

આ પણ વાંચો : પુલવામા હુમલા પર વિદ્યા બાલને આપી પ્રતિક્રિયા,હવે સમય આવી ગયો છે કે તમામ લોકો માટે દેશ સૌથી પહેલાં હોવો જોઇએ

ત્યારે પાકિસ્તાનના સેનાના ચીફ કમાર જાવેદ બાાજવાએ થોડાં દિવસ પહેલા કહ્યું કે સમાજમાં ખિલાફતની હવે કોઈ જગ્યા નથી, અમે જેહાદના નામે ખુબ મોટા વિભાગને કટ્ટર બનાવી ચૂકયા છે. અમે તેમને હથિયારો અને રાજકીય શક્તિઓ આપીને મજબુત કર્યા છે અને હવે તેમને ખાલી એટલે નથી છોડી શકતા કારણ કે અમે તેમાથી ઘણાંને પસંદ નથી કરતા. અમે 40 વર્ષ પહેલાં જે વાવેતર કર્યું હતું, તેનો પાક હવે કાપી રહ્યાં છે.

[yop_poll id=1738]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">