VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને આપશે સંદેશ, લૉકડાઉન અંગે કરી શકે છે મોટી જાહેરાત
17મે બાદ લૉકડાઉન લંબાવાશે કે રાહત અપાશે? તમને મૂંઝવતા સવાલોનો જવાબ મળશે રાત્રે આઠ વાગ્યે. પીએમ મોદી રાત્રે આઠ વાગ્યે રાષ્ટ્રને સંદેશ આપશે. તેઓ સરકાર તરફથી કોરોનાને રોકવા માટે લાવાયેલા અંગે જાણકારી આપશે. સૌની નજર પીએમ મોદીના સંદેશ પર ટકેલી છે. કારણ કે સૌ કોઈને એ જાણવાની ઉત્સુકતા છે કે લૉકડાઉન લંબાવાશે કે પછી છૂટછાટો […]
![VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને આપશે સંદેશ, લૉકડાઉન અંગે કરી શકે છે મોટી જાહેરાત](https://images.tv9gujarati.com/wp-content/uploads/2020/05/PM-e1592414967592.jpg?w=1280)
17મે બાદ લૉકડાઉન લંબાવાશે કે રાહત અપાશે? તમને મૂંઝવતા સવાલોનો જવાબ મળશે રાત્રે આઠ વાગ્યે. પીએમ મોદી રાત્રે આઠ વાગ્યે રાષ્ટ્રને સંદેશ આપશે. તેઓ સરકાર તરફથી કોરોનાને રોકવા માટે લાવાયેલા અંગે જાણકારી આપશે. સૌની નજર પીએમ મોદીના સંદેશ પર ટકેલી છે. કારણ કે સૌ કોઈને એ જાણવાની ઉત્સુકતા છે કે લૉકડાઉન લંબાવાશે કે પછી છૂટછાટો સાથે રાહત આપવામાં આવશે?
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો