રાજ્યપાલ વજુભાઈ વાળાએ કર્ણાટકમાં આપેલા આમંત્રણને યાદ કરીને વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રપતિને આપશે પત્ર, પરિણામ બાદ કરી રહ્યા છે આ માગણી

23 તારીખની સવાર જોવા માટે નેતાઓ પણ આતૂર છે અને દેશના લોકો પણ છે. પરંતુ મામલો તો હજુ શરૂ નથી થયો તે પહેલા વિપક્ષી નેતાઓ સરકાર બનાવવાની ચિંતામાં નથી. પરંતુ તેમની ચિંતા કંઈક બીજી છે. એગ્ઝિટ પોલમાં NDAની સરકાર બનતી દેખાઈ છે. તો કેટલાક પંડીતોનું કહેવું છે કે કોઈને બહુમત મળશે નહીં. અને ત્રિશંકુ લોકસભાની […]

રાજ્યપાલ વજુભાઈ વાળાએ કર્ણાટકમાં આપેલા આમંત્રણને યાદ કરીને વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રપતિને આપશે પત્ર, પરિણામ બાદ કરી રહ્યા છે આ માગણી
Follow Us:
| Updated on: May 22, 2019 | 4:18 PM

23 તારીખની સવાર જોવા માટે નેતાઓ પણ આતૂર છે અને દેશના લોકો પણ છે. પરંતુ મામલો તો હજુ શરૂ નથી થયો તે પહેલા વિપક્ષી નેતાઓ સરકાર બનાવવાની ચિંતામાં નથી. પરંતુ તેમની ચિંતા કંઈક બીજી છે. એગ્ઝિટ પોલમાં NDAની સરકાર બનતી દેખાઈ છે. તો કેટલાક પંડીતોનું કહેવું છે કે કોઈને બહુમત મળશે નહીં. અને ત્રિશંકુ લોકસભાની સ્થિતિ યોજાવાની છે. ત્યારે વિપક્ષી પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિને એક પત્ર આપવાનો નિર્ણય કર્યો છે. જે પત્રમાં ચંદ્રબાબુ, બસપાના સતીશ મીશ્ર, મમતા, અખિલેશ, એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ, સ્ટાલિન દ્વારા સહી કરાઈ છે. જો કે કોંગ્રેસ આ પત્રમાં સામેલ નથી.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ માટે આ ખાસ મંજૂરી આપી દેવાઈ, આ દિવસોમાં યોજાઈ શકે છે કાર્યક્રમ

TV9 Gujarati

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

જાણો વિપક્ષી દળનો આ પત્ર શું છે

વિપક્ષી પાર્ટીઓએ પત્રમાં કહ્યું છે કે પરિણામોની જાહેરાત બાદ 17મી લોકસભાને બનાવવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવે ત્યારે સરકાર બનાવવા માટે અને 272 સાસંદોની યાદી સોંપવાની અમને તક આપવામાં આવવી જોઈએ. જેથી અમારી વિનંતી છે કે અમારા પત્ર પર વિચાર કરવામાં આવશે. આ પત્ર સાથે વિપક્ષી પાર્ટીએ કાનૂનના જાણકારોનો પણ મત જાહેર કર્યો છે. જેમાં કહ્યું છે કે ખંડીત જનાદેશની પરિસ્થિતિમાં કોને સરકાર બનાવવા માટે આદેશ અપાવવો જોઈએ. વિપક્ષી પાર્ટીએ એટલા માટે આ પગલુ ભરવું પડ્યું છે કારણ કે કર્ણાટકમાં ભાજપ પાસે બહુમત ન હોવા છતાં રાજ્યપાલ વજુવાળાએ તેમને આમંત્રણ આપી દીધુ હતું. અને યેદીયુરપ્પાને શપથ પણ આપી દીધા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">