કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગ! પુલવામામાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતની હત્યા

જેની હત્યા કરવામાં આવી તે સંજય ચોકીદાર હતો. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.

કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગ! પુલવામામાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરી પંડિતની હત્યા
કાશ્મીરમાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતની કરી હત્યાImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 12:53 PM

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી ગોળીબાર કર્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે આતંકવાદીઓએ પુલવામામાં કાશ્મીરી પંડિત સંજય શર્માને નિશાન બનાવ્યો છે. તેમણે જણાવ્યું કે ગોળી વાગ્યા બાદ તે નીચે પડી ગયો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં તેને હોસ્પિટલ લઈ જતી વખતે તેનું મોત નીપજ્યું હતું. સંજય શર્મા બેંકમાં ગાર્ડ હતો. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. ભારતીય સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.

આ પણ વાંચો: kutch : મુન્દ્રા ડ્રગ્સ કેસમાં NIAની પુરક ચાર્જશીટમાં ખુલાસો, આતંકીઓને બળ પૂરૂ પાડવાનો હતો ખેલ, મુખ્ય આરોપી હરપ્રીતસિંહ સહિત 22 આરોપી અને નકલી કંપનીઓ સાણસામાં લેવાઈ

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે અચનના કાશીનાથ શર્માના પુત્ર સંજય શર્મા જ્યારે સ્થાનિક બજારમાં જઈ રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં તેણે દમ તોડી દીધો હતો. અધિકારીએ જણાવ્યું કે તે વ્યવસાયે બેંક સિક્યોરિટી ગાર્ડ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પુલવામા નામના નાગરિક પર ગોળીબાર કર્યો હતો

દરમિયાન, તેમણે કહ્યું કે, હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓએ અચન પુલવામા નામના નાગરિક પર ગોળીબાર કર્યો હતો, જ્યારે તે સ્થાનિક બજારમાં જઈ રહ્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં 2022માં 172 આતંકવાદીઓ માર્યા ગયા

જમ્મુ અને કાશ્મીર પોલીસે વર્ષ 2022ને કાશ્મીર ક્ષેત્રમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં ખૂબ જ સફળ ગણાવ્યું છે. પોલીસે કહ્યું કે કાશ્મીર ઘાટીમાં 90થી વધુ ઓપરેશનમાં 172 આતંકવાદીઓ માર્યા ગયા છે. કાશ્મીર પોલીસે માહિતી આપી હતી કે વર્ષ 2022 દરમિયાન કાશ્મીરમાં કુલ 93 સફળ એન્કાઉન્ટર થયા હતા, જેમાં 42 વિદેશી આતંકવાદીઓ સહિત 172 આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીમાં સૌથી વધુ સંખ્યા લશ્કર-એ-તૈયબા (LeT) અને ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ (TRF) ના 108 હતા, ત્યારબાદ જૈશ એ મહમંદ ના 35 હતા.

જમ્મુ-કાશ્મીરમાં 29 નાગરિકોના મોત

કાશ્મીર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022માં સુરક્ષા દળો માટે મોટો પડકાર નાગરિકોની હત્યાનો હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસે પ્રદેશમાં નાગરિકોની હત્યામાં સામેલ તમામ આતંકવાદીઓને ઠાર મારવાનો દાવો કર્યો છે. ખીણમાં વિવિધ હુમલાઓ દરમિયાન લગભગ 29 નાગરિકો માર્યા ગયા હતા.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">