47 વર્ષની એક મહિલાના નિવેદનને કારણે ફસાઈ ગયા તાકાતવર કહેવાતા પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમ

પૂર્વ નાણામંત્રી અને ગૃહમંત્રી પી.ચિદમ્બરમની હાલમાં CBI પુછતાછ કરી રહી છે. પી.ચિદમ્બરમની બુધવારે રાત્રે હાઈવોલ્ટેજ ડ્રામા પછી ધરપક્ડ કરવામાં આવી હતી. ચિદમ્બરમની ધરપક્ડનું કારણ બન્યું છે CBI અને EDને આપેલું ઈન્દ્રાણી મુખર્જીનું નિવેદન. ઈન્દ્રાણી અને તેમના પતિ પીટર મુખર્જી INX મીડિયાના માલિક હતા. જેનો સમગ્ર મામલો છે. ઈન્દ્રાણી અને પીટરે CBI અને EDની સામે દાવો […]

47 વર્ષની એક મહિલાના નિવેદનને કારણે ફસાઈ ગયા તાકાતવર કહેવાતા પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમ
Follow Us:
| Updated on: Aug 22, 2019 | 8:02 AM

પૂર્વ નાણામંત્રી અને ગૃહમંત્રી પી.ચિદમ્બરમની હાલમાં CBI પુછતાછ કરી રહી છે. પી.ચિદમ્બરમની બુધવારે રાત્રે હાઈવોલ્ટેજ ડ્રામા પછી ધરપક્ડ કરવામાં આવી હતી. ચિદમ્બરમની ધરપક્ડનું કારણ બન્યું છે CBI અને EDને આપેલું ઈન્દ્રાણી મુખર્જીનું નિવેદન. ઈન્દ્રાણી અને તેમના પતિ પીટર મુખર્જી INX મીડિયાના માલિક હતા. જેનો સમગ્ર મામલો છે.

ઈન્દ્રાણી અને પીટરે CBI અને EDની સામે દાવો કર્યો હતો કે જ્યારે 2006માં નોર્થ બ્લોકમાં તેમની પી.ચિદમ્બરમ (તાત્કાલીન નાણામંત્રી) સાથે મુલાકાત થઈ તો તેમને બંનેને કહ્યું કે તે તેમના પુત્ર કાર્તિને મળે અને તેની કારોબારમાં મદદ કરે, ચિદમ્બરમની વિરૂદ્ધ CBI અને EDની તપાસમાં ઈન્દ્રાણી મુખર્જીનું નિવેદન મુખ્ય સબૂત છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઈન્દ્રાણી મુખર્જીએ CBIની સામે ખોલ્યા હતા ચિદમ્બરમના રાજ

ઈન્દ્રાણી મુખર્જીએ તેમનું નિવેદન 17 ફેબ્રુઆરી 2018એ રેકોર્ડ કરાવ્યું હતું. આ નિવેદન હવે કોર્ટના દસ્તાવેજોનો ભાગ છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હીની હયાત હોટલમાં મુલાકાત દરમિયાન કાર્તિ ચિદમ્બરમે મુખર્જી દંપતી પાસે 1 મિલિયન ડૉલરની લાંચ માંગી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ બધાએ મળીને એક પ્લાન બનાવ્યો. તે મુજબ મુખર્જીએ કાર્તિની કંપની Advantage Strategic Consulting Pvt Ltd (ASCPL)ને સાથે જોડી. તે દરમિયાન ASCPL અને તેની સહયોગી કંપનીઓએ INX મીડિયામાંથી 7 લાખ ડૉલર (3.10 કરોડ રૂપિયા)ની ચાર રસીદો રી-ઈન્બર્સ કરાવી હતી. આ ગેરરીતિઓને ઝડપી જ વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડે (FIPB) મંજૂરી આપી દીધી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એક CBI અધિકારીએ જણાવ્યું કે માર્ચ 2007માં INX મીડિયાએ તે શરત તોડી દીધી હતી. જેના આધાર પર તેને FIPB દ્વારા શેર બહાર પાડીને 46 ટકા ઈક્વિટી વધારવાની મંજૂરી મળી હતી. ફેસ વેલ્યુ પર શેર બહાર પાડીને 4.62 કરોડ રૂપિયા એકત્ર કરવાની મંજૂરી વિરૂદ્ધ કંપનીએ પ્રીમિયમની સાથે શેર ઈશ્યુ કરી 305 કરોડ રૂપિયા ઉભા કરી દીધા.

[yop_poll id=”1″]

તે સિવાય કંપનીએ FIPBનું ઉલ્લંઘન કરી INX News Private Limitedમાં 26 ટકા ડાઉનસ્ટ્રીમમાં રોકાણ કર્યુ. આ મામલે કાર્તિ ચિદમ્બરમની ફેબ્રુઆરી 2018માં ધરપક્ડ કરવામાં આવી હતી. ગયા વર્ષે પુછતાછ દરમિયાન પી.ચિદમ્બરમને નાણામંત્રાલયના દસ્તાવેજ બતાવવામાં આવ્યા હતા પણ તેમને સહયોગ આપ્યો ન હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">