AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ…ભારતના ન્યાય તંત્રની સૌથી કડક કાર્યવાહી, શું પદ ગુમાવશે કે બચી જશે જજ?

આપણે અવારનવાર સાંભળીએ ચીએ કે કોઈ હોદ્દા પર બેસેલા વ્યક્તિને હટાવી દેવામાં આવ્યો, અથવા તેને બરતરફ કરી દેવામાં આવ્યા. પરંતુ શું તમે વિચાર્યુ છે કે ભારતમાં સુપ્રીમ કોર્ટ-હાઈકોર્ટના જજને હટાવવા માટે શું કાર્યવાહી કરવાની હોય છે. તેના માટે દેશમાં ક્યાં નિયમ-કાયદા છે. આખરે તેમને કોણ બરતરફ કરી શકે અથવા તો હટાવી શકે. આવો જાણીએ સમગ્ર પ્રક્રિયા

જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ...ભારતના ન્યાય તંત્રની સૌથી કડક કાર્યવાહી, શું પદ ગુમાવશે કે બચી જશે જજ?
| Updated on: Jul 22, 2025 | 9:37 PM
Share

ભારતમાં, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને તેમના પદ પરથી દૂર કરવા સરળ નથી. આ માટે, બંધારણમાં દર્શાવેલ નિયમો અને કાયદાનું પાલન કરવું પડે છે. એક ખાસ પ્રક્રિયાને મહાભિયોગ કહેવામાં આવે છે. એટલે કે, સરળ ભાષામાં કહીએ તો સુપ્રીમ કોર્ટ કે રાજ્ય હાઈકોર્ટના ન્યાયાધીશને તેમના પદ પરથી દૂર કરવાની બંધારણીય પ્રક્રિયા છે. નિષ્ણાતો કહે છે કે એકવાર ન્યાયાધીશની નિમણૂક થઈ ગયા પછી, રાષ્ટ્રપતિના આદેશ વિના ન્યાયાધીશોને પદ પરથી દૂર કરી શકાતા નથી, જેના માટે સંસદની સંમતિ જરૂરી છે. આજકાલ, અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્મા સામે મહાભિયોગ અંગે ઘણી ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ચાલો સમજીએ કે મહાભિયોગ માટેની પ્રક્રિયા શું હોય છે.. શું હોય છે મહાભિયોગની સમગ્ર પ્રક્રિયાના સ્ટેપ્સ? કોઈ કેસમાં જો જજો પર કોઈ આરોપો લાગ્યા હોય તો તેમને હટાવવા માટે સૌથી પહેલા સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">