હૈદરાબાદ: તબીબ યુવતીને દારુ પીવડાવી આચર્યું હતું દુષ્કર્મ, બાદમાં જીવતી સળગાવી

હૈદરાબાદી તબીબ યુવતીના બળાત્કાર અને હત્યા કેસમાં આરોપીઓએ રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી કબૂલાત કરી છે. બળાત્કારીઓએ પહેલા પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો હતો. જે બાદ આરોપીઓ વારાફરતી દુષ્કર્મ ગુજારતા રહ્યાં. પીડિતા મદદ માટે આજીજી કરતી રહી. તેને સાંભળનાર ત્યાં કોઈ જ નહોતું. Web Stories View more કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ ઉનાળામાં કેરી ખાધા પછી […]

હૈદરાબાદ: તબીબ યુવતીને દારુ પીવડાવી આચર્યું હતું દુષ્કર્મ, બાદમાં જીવતી સળગાવી
Follow Us:
| Updated on: Dec 01, 2019 | 4:46 PM

હૈદરાબાદી તબીબ યુવતીના બળાત્કાર અને હત્યા કેસમાં આરોપીઓએ રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી કબૂલાત કરી છે. બળાત્કારીઓએ પહેલા પીડિતાને જબરદસ્તી દારૂ પીવડાવ્યો હતો. જે બાદ આરોપીઓ વારાફરતી દુષ્કર્મ ગુજારતા રહ્યાં. પીડિતા મદદ માટે આજીજી કરતી રહી. તેને સાંભળનાર ત્યાં કોઈ જ નહોતું.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

People Cand;le march Hyderabad Rape Case

આ પણ વાંચો :  તમે મોંઘાભાવની બ્યુટી પ્રોડક્ટ ખરીદો છો તે ડુપ્લીકેટ પણ હોય શકે, જુઓ VIDEO

હેવાનોએ જરા પણ દયા ન બતાવી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે પીડિતાના મોત બાદ તેના શબ સાથે પણ બળાત્કારીઓ દુષ્કર્મ ગુજારતા જ રહ્યાં. રિમાન્ડ રિપોર્ટની કબુલાત અનુસાર આરોપીએ રાત્રે 9-30 વાગ્યાથી લઈને સાડા દસ વાગ્યા સુધી બળાત્કાર કરતા રહ્યાં. શાદનગર બ્રિજની નીચે ઉતારતા સમયે પીડિતા જીવતી હોવાની શંકા થતા જ તેને જીવતી સળગાવી દીધી. ફોરેન્સિક ટીમે લોહીના ધબ્બા અને પીડિતાના વાળ સહિતના અગત્યના પુરાવા પણ જપ્ત કર્યા છે. આ સિવાય કેસમાં જલદી ફરિયાદ ન લેનારા 3 પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પોલીસને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા માટે સરળતા રહી છે. આ આરોપીઓમાં મોહમ્મદ આરીફ, જોલુ નવીન, જોલુ શિવા અને ચિંતાકુંતા કેશાવુલુનો સમાવેશ થાય છે. પોલીસે લોકેશનના આધારે ચારેય આરોપીઓને ઝડપી લીધા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">