VIDEO: ગૃહપ્રધાન અમિત શાહે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી, રન ફોર યુનિટીને લીલીઝંડી આપી

HM Amit Shah flags off ‘Run for Unity’ on 'Rashtriya Ekta Diwas' in New Delhi@AmitShah #NationalUnityDay #SardarPatel #RunForUnity #TV9News pic.twitter.com/e9TfAkIyUe — Tv9 Gujarati (@tv9gujarati) October 31, 2019 Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ ઉનાળામાં કેરી ખાધા […]

VIDEO: ગૃહપ્રધાન અમિત શાહે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી, રન ફોર યુનિટીને લીલીઝંડી આપી
Follow Us:
| Updated on: Oct 31, 2019 | 2:54 AM

દિલ્લીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહપ્રધાન અમિત શાહે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી. સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે રામનાથ કોવિંદ અને અમિત શાહ ધ્યાનચંદ્ર સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યાં સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ત્યારબાદ અમિત શાહે રન ફોર યુનિટીને લીલીઝંડી આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગૃહપ્રધાન અમિત શાહે આ પ્રસંગે સરદાર પટેલને યાદ કર્યા. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરીને સરદાર પટેલનું અધુરૂ સ્વપ્ન પૂર્ણ કર્યું છે. અમિત શાહે સરદાર પટેલના જૂનાગઢ અને લક્ષદ્વીપ સહિતના પ્રસંગો વાગોળીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">