સુરતના અગ્નિકાંડ બાદ સરકારના જ વિવિધ વિભાગો એકબીજાને આપી રહ્યાં છે ખો, ઘટનાની જવાબદારી કોની?
સુરતના ગોઝારા અગ્નિકાંડમાં 20 લોકોના મોત થયા છે ત્યારે સરકારના જ વિવિધ વિભાગો એકબીજાને ખો આપી રહ્યાં છે અને જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. દર વખતની જેમ જવાબદારી લેવાને બદલે સરકારી વિભાગો એકબીજા પર દોષનો ટોપલો નાંખીને છટકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. TV9 Gujarati Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-07-2024 રેલવેએ […]
![સુરતના અગ્નિકાંડ બાદ સરકારના જ વિવિધ વિભાગો એકબીજાને આપી રહ્યાં છે ખો, ઘટનાની જવાબદારી કોની?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2019/05/Harsh.png?w=1280)
સુરતના ગોઝારા અગ્નિકાંડમાં 20 લોકોના મોત થયા છે ત્યારે સરકારના જ વિવિધ વિભાગો એકબીજાને ખો આપી રહ્યાં છે અને જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. દર વખતની જેમ જવાબદારી લેવાને બદલે સરકારી વિભાગો એકબીજા પર દોષનો ટોપલો નાંખીને છટકવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
સુરતના મજુરા વિસ્તારના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કહ્યું કે તમામ બાબતોની ગંભીર નોંધ લઈને મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે સૌએ સાવચેત થવું જ પડશે અને દોષિતોને દાખલો બેસે તેવી કડક સજા જરૂર મળશે.
આ પણ વાંચો: TV9ના સવાલથી ભાગ્યા અધિકારી, દેશ માગે જવાબ, અધિકારી કેમ મૌન?