Hapur Boiler Blast: કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાથી 9ના મોત અને 19 લોકો ઘાયલ, CM યોગીએ શોક વ્યક્ત કર્યો

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) હાપુડની એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. 13 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમની સારવાર ચાલી રહી છે.

Hapur Boiler Blast: કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાથી 9ના મોત અને 19 લોકો ઘાયલ, CM યોગીએ શોક વ્યક્ત કર્યો
Hapur Boiler Blast
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 7:46 PM

ઉત્તર પ્રદેશમાં, (Uttar Pradesh) હાપુડ (Hapur Boiler Blast) માં ફટાકડા અને કેમિકલ ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટને કારણે મોટી દુર્ઘટના થઈ. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા અને 19 લોકો ઘાયલ છે, જેમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં અનેક ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે. આ સાથે પોલીસ પ્રશાસન પણ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે.

આ મામલો ધૌલાના પોલીસ સ્ટેશન ઔદ્યોગિક વિસ્તારનો છે. હાપુડના ડીએમ મેધા રૂપમે મીડિયાને જણાવ્યું કે આ અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે અને 19 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ફેક્ટરીમાં ઈલેક્ટ્રોનિક્સ સામાનના ઉત્પાદનની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ખરેખર અહીં શું થઈ રહ્યું હતું તેની તપાસ થવી જોઈએ.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના અંગે અધિકારીઓને સૂચના આપી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, “હાપુડ જિલ્લામાં સ્થિત ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં જાનહાનિ અત્યંત હૃદયદ્રાવક છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. સંબંધિત અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપી ગતિએ હાથ ધરવા અને ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.”

ફોરેન્સિક અને અન્ય ટીમો અકસ્માતની તપાસમાં વ્યસ્ત – પોલીસ

અકસ્માત અંગે માહિતી આપતા હાપુડના આઈજી પ્રવીણ કુમારે મીડિયાને જણાવ્યું હતું કે, એક ઔદ્યોગિક એકમમાં ઈક્વિપમેન્ટ ફેક્ટરી છે, જે ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ બનાવવા માટે અધિકૃત હતી. આ કેસમાં કુલ 19 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, “ફોરેન્સિક અને અન્ય ટીમો અકસ્માતની તપાસ કરી રહી છે. દુર્ઘટનામાં દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.”

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">