દિલ્હી હિંસા મુદ્દે સુનાવણી કરનારા હાઈકોર્ટના જ્જ એસ.મુરલીધરની બદલી

થોડા દિવસોથી દેશની રાજધાનીમાં થયેલી હિંસાને લઈ દિલ્હી હાઈકોર્ટમાં બુધવારે મહત્વની સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસને ફટકાર લગાવનારા જસ્ટિસ એસ.મુરલીધરનું ટ્રાન્સફર દિલ્હી હાઈકોર્ટથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં કરી દેવામાં આવ્યું છે. બુધવારે તેમને આ મામલાની સુનાવણી ગુરૂવાર સુધી સ્થગિત કરી દીધી હતી. ત્યારબાદ આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેંચને સોંપવામાં આવી હતી. Supreme […]

દિલ્હી હિંસા મુદ્દે સુનાવણી કરનારા હાઈકોર્ટના જ્જ એસ.મુરલીધરની બદલી
Follow Us:
| Updated on: Feb 27, 2020 | 3:07 AM

થોડા દિવસોથી દેશની રાજધાનીમાં થયેલી હિંસાને લઈ દિલ્હી હાઈકોર્ટમાં બુધવારે મહત્વની સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસને ફટકાર લગાવનારા જસ્ટિસ એસ.મુરલીધરનું ટ્રાન્સફર દિલ્હી હાઈકોર્ટથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં કરી દેવામાં આવ્યું છે. બુધવારે તેમને આ મામલાની સુનાવણી ગુરૂવાર સુધી સ્થગિત કરી દીધી હતી. ત્યારબાદ આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેંચને સોંપવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાષ્ટ્રપતિ ભવનથી જસ્ટિસ એસ.મુરલીધરના ટ્રાન્સફરની સૂચના પણ જાહેર કરી દીધી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેની સાથે ચર્ચા કર્યા પછી જસ્ટિસ એસ.મુરલીધરનું ટ્રાન્સફર દિલ્હી હાઈકોર્ટથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં કર્યુ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટ કોલેજિયમની 12 ફેબ્રુઆરીએ થયેલી બેઠકમાં દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ.મુરલીધરનું પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફરની ભલામણ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ગુજરાતના બજેટને લઈને વિપક્ષે શું આપી પ્રતિક્રિયા?, જુઓ VIDEO

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">