સુરત અગ્નિકાંડ જેવી ઘટના ન બને તે માટે આ રાજ્યે આપ્યા તપાસના આદેશો, ફાયર સેફ્ટી વિનાની કોચિંગ સંસ્થાઓને કરાશે બંધ

સુરત અગ્નિકાંડની ઘટનાના પડઘાઓ આખા દેશમાં પડ્યા છે. દિલ્હીની સરકારે પણ કોચિંગ સંસ્થાઓની તપાસના આદેશો આપ્યા છે. ગુજરાતની સુરત અગ્નિકાંડની ઘટનાને લઈને દેશમાં વિવિધ રાજ્યોની સરકારો સક્રિય થઈ રહી છે. સુરત જેવી ઘટના અન્ય જગ્યાએ ન બને તે માટે દિલ્હીની સરકારે આદેશ આપ્યા છે. દિલ્હીમાં ચાલતા તમામ કોચિંગ સેન્ટરોમાં અગ્નિ સુરક્ષાના માપદંડો અનુસરવામાં આવી રહ્યાં […]

સુરત અગ્નિકાંડ જેવી ઘટના ન બને તે માટે આ રાજ્યે આપ્યા તપાસના આદેશો, ફાયર સેફ્ટી વિનાની કોચિંગ સંસ્થાઓને કરાશે બંધ
Follow Us:
| Updated on: May 27, 2019 | 1:19 PM

સુરત અગ્નિકાંડની ઘટનાના પડઘાઓ આખા દેશમાં પડ્યા છે. દિલ્હીની સરકારે પણ કોચિંગ સંસ્થાઓની તપાસના આદેશો આપ્યા છે.

ગુજરાતની સુરત અગ્નિકાંડની ઘટનાને લઈને દેશમાં વિવિધ રાજ્યોની સરકારો સક્રિય થઈ રહી છે. સુરત જેવી ઘટના અન્ય જગ્યાએ ન બને તે માટે દિલ્હીની સરકારે આદેશ આપ્યા છે. દિલ્હીમાં ચાલતા તમામ કોચિંગ સેન્ટરોમાં અગ્નિ સુરક્ષાના માપદંડો અનુસરવામાં આવી રહ્યાં છે કે નહીં તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો:  તમારું GMAIL એકાઉન્ટ કોઈએ હેક તો નથી કરી લીધું ને? આ 5 સ્ટેપ્સમાં જાણો કોણ તમારા મેઈલ જોઈ રહ્યું છે

દિલ્હી સરકાર આપવામાં આવેલાં આદેશમાં જણાવાયું છે કે ઉંચી ઈમારતોમાં ચાલતા તમામ કોચિંગ સંસ્થાઓમાં ફાયર અંગેની તપાસ કરવામાં આવશે. જો કોઈ સંસ્થા ચોથા માળ પર છે અને ફાયર સેફ્ટીના માપદંડોનું પાલન નથી કરી રહી તો તેને બંધ કરી દેવાશે. દિલ્હીમાં ફાયર સેફ્ટીના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે દિલ્હીની 80 ટકા ઈમારતોમાં ફાયર સેફ્ટી યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે સુરતમાં આવેલી તક્ષશિલા બિલ્ડીંગમાં આગ લાગી હતી અને તેમાં ફાયર સેફ્ટી ના હોવાના કારણે 20 વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા પડ્યા હતા. જેને લઈને માનવ અધિકાર પંચે ગુજરાત સરકાર પાસેથી અહેવાલ પણ માગ્યો છે. વિજય રુપાણીએ પણ આ ઘટનાને લઈને સ્થળ અહેવાલ માગ્યો છે. ગુજરાત જેવી ઘટના હવે અન્ય રાજ્યોમાં ન  ઘટે તે માટે સરકારો એક્શનમાં આવી છે અને તપાસના આદેશો આપવામાં આવી રહ્યાં છે. જેમાં દિલ્હીની સરકારે આદેશ આપીને કાર્યવાહી કરવાની તસદ્દી લીધી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">