Breaking News : દિલ્હીના CM કેજરીવાલને હજુ પણ રહેવું પડશે જેલમાં, હાઈકોર્ટે જામીન પર લગાવી રોક, જુઓ-Video

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાલમાં હાઈકોર્ટે કેજરીવાલના જામીન પર રોક લગાવામાં આવી છે આથી કેજરીવાલ હાલ જેલ બહાર નહી નિકળી શકે.

Breaking News : દિલ્હીના CM કેજરીવાલને હજુ પણ રહેવું પડશે જેલમાં, હાઈકોર્ટે જામીન પર લગાવી રોક, જુઓ-Video
delhi cm kejriwal gets a setback from delhi high court
Follow Us:
| Updated on: Jun 21, 2024 | 12:26 PM

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાલમાં હાઈકોર્ટે કેજરીવાલના જામીન પર હાલ પૂરતી રોક લગાવામાં આવી છે આથી કેજરીવાલ હાલ જેલની બહાર નહીં નિકળી શકે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે સુનાવણી પૂરી થાય ત્યાં સુધી જામીન પર સ્ટે રહેશે. રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને ગઈ કાલે એટલે કે ગુરુવારે દિલ્હી શરાબ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નિયમિત જામીન મંજૂર કર્યા હતા, પરંતુ આજે કેજરીવાલના જામીન સામે ED હાઈકોર્ટ પહોંચી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેજરીવાલના જામીનને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. EDએ હાઈકોર્ટ પાસે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. હાઈકોર્ટે ઈડીની અરજી સ્વીકારી હતી. EDએ 21 માર્ચે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. કેજરીવાલ આજે તિહારમાંથી બહાર આવશે તેવી ચર્ચા હતી પરંતુ તે પહેલા ED હાઈકોર્ટમાં પહોંચી ગઈ હતી.

દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ
Garlic Benefits : રોજ લસણની બે કળી ખાલી પેટ ખાવાના ચમત્કારિક ફાયદા
આ છે હિંદુ ધર્મનું સૌથી નાનું અને પ્રસિદ્ધ પુસ્તક, ફક્ત વાંચવાથી દુર થાય છે મુસીબત !

દિલ્હી હાઈકોર્ટમાં EDએ શું કહ્યું?

EDનું પ્રતિનિધિત્વ કરતા ASG SV રાજુએ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે ટ્રાયલ કોર્ટનો આદેશ હજુ અપલોડ કરવામાં આવ્યો નથી અને શરતો અજાણ છે. ASG રાજુએ કોર્ટને જણાવ્યું કે તપાસ એજન્સીને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કરવાની પૂરી તક આપવામાં આવી નથી. ASG SV રાજુએ હાઈકોર્ટને આદેશ પર સ્ટે આપવા અને કેસની વહેલી તકે સુનાવણી કરવા વિનંતી કરી.

કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કર્યું હતું

સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વચગાળાના જામીન આપ્યા હતા. 2 જૂને તેણે સુપ્રીમ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. શરણાગતિ પહેલા અરવિંદ કેજરીવાલે એક વખત સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કેજરીવાલે કોર્ટને તેમની વચગાળાની જામીન સાત દિવસ માટે લંબાવવાની અપીલ કરી હતી. પરંતુ કોર્ટે કેજરીવાલની અપીલ ફગાવી દીધી હતી.

Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
g clip-path="url(#clip0_868_265)">