લોકસભામાં ગૃહપ્રધાન અમિત શાહે રજૂ કર્યુ નાગરિકતા સંશોધન બિલ, વિપક્ષનો હોબાળો
ગૃહપ્રધાન અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ 2019ને લોકસભામાં રજૂ કર્યુ છે. બિલ રજૂ કર્યા પછી લોકસભામાં હંગામો શરૂ થઈ ગયો છે. ભાજપે તેમના તમામ સાંસદોને 3 દિવસ માટે વ્હિપ જાહેર કર્યુ છે. Web Stories View more પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ! આજનું રાશિફળ તારીખ : 02-05-2024 […]
ગૃહપ્રધાન અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ 2019ને લોકસભામાં રજૂ કર્યુ છે. બિલ રજૂ કર્યા પછી લોકસભામાં હંગામો શરૂ થઈ ગયો છે. ભાજપે તેમના તમામ સાંસદોને 3 દિવસ માટે વ્હિપ જાહેર કર્યુ છે.
લોકસભામાં કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી અને ગૃહપ્રધાન અમિતશાહની ઉગ્ર ચર્ચાઓ થઈ. વિપક્ષે ગૃહમાં કહ્યું કે સરકાર મુસ્લિમ સમુદાયને નિશાન બનાવી રહી છે. આ બિલ મુસ્લિમ સમુદાયની વિરૂદ્ધ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ બિલમાં પાડોશી દેશોમાંથી શરણ માટે ભારત આવેલા હિન્દૂ, જૈન, બૌદ્ધ, શીખ, પારસી અને ઈસાઈ સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. ત્યારે બીજી તરફ વિપક્ષ આ બિલનો સતત વિરોધ કરી રહ્યું છે. તેમના મુજબ આ બિલ બંધારણની ભાવનાની વિરૂદ્ધ છે. સાથે જ વિપક્ષ સરકાર પર ધર્મના નામે નાગરિકતા આપવાનો પણ આરોપ લગાવી રહ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો