લોકસભામાં ગૃહપ્રધાન અમિત શાહે રજૂ કર્યુ નાગરિકતા સંશોધન બિલ, વિપક્ષનો હોબાળો

ગૃહપ્રધાન અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ 2019ને લોકસભામાં રજૂ કર્યુ છે. બિલ રજૂ કર્યા પછી લોકસભામાં હંગામો શરૂ થઈ ગયો છે. ભાજપે તેમના તમામ સાંસદોને 3 દિવસ માટે વ્હિપ જાહેર કર્યુ છે.   Web Stories View more પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ! આજનું રાશિફળ તારીખ : 02-05-2024 […]

લોકસભામાં ગૃહપ્રધાન અમિત શાહે રજૂ કર્યુ નાગરિકતા સંશોધન બિલ, વિપક્ષનો હોબાળો
ફાઈલ ફોટો
Follow Us:
| Updated on: Dec 09, 2019 | 7:18 AM

ગૃહપ્રધાન અમિત શાહે નાગરિકતા સંશોધન બિલ 2019ને લોકસભામાં રજૂ કર્યુ છે. બિલ રજૂ કર્યા પછી લોકસભામાં હંગામો શરૂ થઈ ગયો છે. ભાજપે તેમના તમામ સાંસદોને 3 દિવસ માટે વ્હિપ જાહેર કર્યુ છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

લોકસભામાં કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી અને ગૃહપ્રધાન અમિતશાહની ઉગ્ર ચર્ચાઓ થઈ. વિપક્ષે ગૃહમાં કહ્યું કે સરકાર મુસ્લિમ સમુદાયને નિશાન બનાવી રહી છે. આ બિલ મુસ્લિમ સમુદાયની વિરૂદ્ધ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ બિલમાં પાડોશી દેશોમાંથી શરણ માટે ભારત આવેલા હિન્દૂ, જૈન, બૌદ્ધ, શીખ, પારસી અને ઈસાઈ સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. ત્યારે બીજી તરફ વિપક્ષ આ બિલનો સતત વિરોધ કરી રહ્યું છે. તેમના મુજબ આ બિલ બંધારણની ભાવનાની વિરૂદ્ધ છે. સાથે જ વિપક્ષ સરકાર પર ધર્મના નામે નાગરિકતા આપવાનો પણ આરોપ લગાવી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">