જમ્મુના કઠુઆમાં સૈન્ય વાહન પર હુમલો, આતંકીઓએ ફાયરિંગ બાદ ગ્રેનેડ ફેંક્યો, એન્કાઉન્ટર ચાલુ

જમ્મુ ક્ષેત્રમાં આવેલા કઠુઆ જિલ્લામાં આતંકીઓએ, ભારતીય સેનાના એક વાહનને નિશાન બનાવ્યું છે. ભારતીય સેના આનો વળતો જવાબ આપી રહી છે. સુરક્ષાદળોની વધુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કઠુઆ જિલ્લાના બિલવર તાલુકાના મછેડી વિસ્તારના બદનોટા ગામમાં, આતંકવાદીઓએ સૈન્ય વાહન પર હુમલો કર્યો હતો.

જમ્મુના કઠુઆમાં સૈન્ય વાહન પર હુમલો, આતંકીઓએ ફાયરિંગ બાદ ગ્રેનેડ ફેંક્યો, એન્કાઉન્ટર ચાલુ
ભારતીય સૈન્ય જવાનો ( ફાઈલ ફોટો )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2024 | 6:33 PM

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓએ, સેનાના એક વાહનને નિશાન બનાવ્યું છે. આ હુમલા અંગે સેનાની વળતી જવાબી કાર્યવાહીથી એન્કાઉન્ટર શરૂ થયું છે. સૂત્રોનું કહેવું છે કે આ એક આયોજનબદ્ધ આતંકવાદી હુમલો છે. ભારતીય સેના આનો જવાબ આપી રહી છે. સુરક્ષાદળોની વધારાની કુમક પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કઠુઆ જિલ્લાના બિલવર તાલુકાના મછેડી વિસ્તારના બદનોટા ગામમાં આતંકવાદીઓએ સૈન્ય વાહનને નિશાન બનાવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લો ભારતીય સેનાની 9મી કોર્પ્સ હેઠળ આવે છે. આતંકવાદીઓના ગોળીબાર બાદ સેનાના જવાનોએ પણ આતંકવાદીઓની સામે જવાબી કાર્યવાહી કરી છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે. આ પૂર્વે ગત શનિવારે કાશ્મીરના કુલગામમાં બે એન્કાઉન્ટરમાં છ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બે જવાનો પણ શહીદ થયા હતા.

આતંકવાદને ખતમ કરવાની લડાઈ

અધિકારીઓએ રવિવારે કહ્યું હતું કે, મોદરગામ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે રવિવારે ચિન્નીગામમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા હતા. સૈન્ય અધિકારીએ જણાવ્યું કે, કુલગામ જિલ્લાના બે ગામોમાં શનિવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક પેરા કમાન્ડો સહિત બે જવાનો શહીદ થયા હતા.

Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર
આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?

આ ઓપરેશન્સ વિશે વાત કરતા પોલીસ મહાનિર્દેશક આરઆર સ્વૈને કહ્યું કે 6 આતંકવાદીઓનો ખાત્મો એ મોટી ઉપલબ્ધિ છે. આ સફળતા એ સંકેત છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવાની લડાઈ તેના અંત સુધી પહોંચશે.

રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ
રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
g clip-path="url(#clip0_868_265)">