જમ્મુના કઠુઆમાં સૈન્ય વાહન પર હુમલો, આતંકીઓએ ફાયરિંગ બાદ ગ્રેનેડ ફેંક્યો, એન્કાઉન્ટર ચાલુ

જમ્મુ ક્ષેત્રમાં આવેલા કઠુઆ જિલ્લામાં આતંકીઓએ, ભારતીય સેનાના એક વાહનને નિશાન બનાવ્યું છે. ભારતીય સેના આનો વળતો જવાબ આપી રહી છે. સુરક્ષાદળોની વધુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કઠુઆ જિલ્લાના બિલવર તાલુકાના મછેડી વિસ્તારના બદનોટા ગામમાં, આતંકવાદીઓએ સૈન્ય વાહન પર હુમલો કર્યો હતો.

જમ્મુના કઠુઆમાં સૈન્ય વાહન પર હુમલો, આતંકીઓએ ફાયરિંગ બાદ ગ્રેનેડ ફેંક્યો, એન્કાઉન્ટર ચાલુ
ભારતીય સૈન્ય જવાનો ( ફાઈલ ફોટો )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2024 | 6:33 PM

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓએ, સેનાના એક વાહનને નિશાન બનાવ્યું છે. આ હુમલા અંગે સેનાની વળતી જવાબી કાર્યવાહીથી એન્કાઉન્ટર શરૂ થયું છે. સૂત્રોનું કહેવું છે કે આ એક આયોજનબદ્ધ આતંકવાદી હુમલો છે. ભારતીય સેના આનો જવાબ આપી રહી છે. સુરક્ષાદળોની વધારાની કુમક પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કઠુઆ જિલ્લાના બિલવર તાલુકાના મછેડી વિસ્તારના બદનોટા ગામમાં આતંકવાદીઓએ સૈન્ય વાહનને નિશાન બનાવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લો ભારતીય સેનાની 9મી કોર્પ્સ હેઠળ આવે છે. આતંકવાદીઓના ગોળીબાર બાદ સેનાના જવાનોએ પણ આતંકવાદીઓની સામે જવાબી કાર્યવાહી કરી છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે. આ પૂર્વે ગત શનિવારે કાશ્મીરના કુલગામમાં બે એન્કાઉન્ટરમાં છ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બે જવાનો પણ શહીદ થયા હતા.

આતંકવાદને ખતમ કરવાની લડાઈ

અધિકારીઓએ રવિવારે કહ્યું હતું કે, મોદરગામ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે રવિવારે ચિન્નીગામમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા હતા. સૈન્ય અધિકારીએ જણાવ્યું કે, કુલગામ જિલ્લાના બે ગામોમાં શનિવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક પેરા કમાન્ડો સહિત બે જવાનો શહીદ થયા હતા.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

આ ઓપરેશન્સ વિશે વાત કરતા પોલીસ મહાનિર્દેશક આરઆર સ્વૈને કહ્યું કે 6 આતંકવાદીઓનો ખાત્મો એ મોટી ઉપલબ્ધિ છે. આ સફળતા એ સંકેત છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવાની લડાઈ તેના અંત સુધી પહોંચશે.

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">