કૃષિબિલ સામે આક્રોશીત ખેડૂતોને મનાવવામાં કૃષિ પ્રધાનને ભરશિયાળે આવ્યો પરસેવો, ખેડૂતોની માંગ-સુધારા ઉપર ગુરૂવારે યોજાશે મંત્રણા

કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. પંજાબ અને હરિયાણા રાજ્યની દિલ્લી સાથે જોડાયેલી સરહદે ખેડૂતો અડીંગો જમાવીને બેઠા છે. ઉતર ભારતમાં કડકડતી ઠંડીનો માહોલ હોવા છતા, રાત દિવસ છેલ્લા છ દિવસથી ખેડૂતો, કૃષિ કાયદો રદ કરવાની માંગ લઈને રસ્તા પર બેઠા છે. તો બીજી બાજુ  કેન્દ્ર સરકારમાં પણ ખેડૂતો […]

કૃષિબિલ સામે આક્રોશીત ખેડૂતોને મનાવવામાં કૃષિ પ્રધાનને ભરશિયાળે આવ્યો પરસેવો, ખેડૂતોની માંગ-સુધારા ઉપર ગુરૂવારે યોજાશે મંત્રણા
Follow Us:
| Updated on: Dec 02, 2020 | 11:55 AM

કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. પંજાબ અને હરિયાણા રાજ્યની દિલ્લી સાથે જોડાયેલી સરહદે ખેડૂતો અડીંગો જમાવીને બેઠા છે. ઉતર ભારતમાં કડકડતી ઠંડીનો માહોલ હોવા છતા, રાત દિવસ છેલ્લા છ દિવસથી ખેડૂતો, કૃષિ કાયદો રદ કરવાની માંગ લઈને રસ્તા પર બેઠા છે. તો બીજી બાજુ  કેન્દ્ર સરકારમાં પણ ખેડૂતો સાથે મંત્રણા યોજવા માટે ધમઘમાટ ચાલી રહ્યો છે. કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરને, ખેડૂતોને ભઈબાપા કરતા કરતા ભર શિયાળામાં પરસેવો આવી ગયો છે. આજે ખેડૂત સંગઠનો દ્વારા કૃષિ બિલમાં આવશ્યક સુધારાઓનો ડ્રાફ્ટ અને અન્ય માંગણીઓ રજૂ કરવામાં આવશે, જેના ઉપર જરૂરી ચર્ચા વિચારણા કરીને કેન્દ્ર સરકાર આવતીકાલે ખેડૂત પ્રતિનિધિઓ સાથે મેજ ઉપર મંત્રણા કરશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">