કર્મચારીઓ એકાએક માંદગીની રજા પર ઉતરી જતા એર ઈન્ડિયાની સેવા ઠપ્પ, 70 ફ્લાઈટ કરાઈ રદ

નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ આ મુદ્દા પર સતત નજર રાખી રહ્યા છે. એરલાઈન્સના કર્મચારીઓ એકાએક રજા પર ઉતરી જવાને કારણે અનેક મુસાફરો ખૂબ હેરાન પરેશાન થયા છે. તેઓએ એર લાઈન્સ સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનો ઉપયોગ કરી રહ્યાં છે.

કર્મચારીઓ એકાએક માંદગીની રજા પર ઉતરી જતા એર ઈન્ડિયાની સેવા ઠપ્પ, 70 ફ્લાઈટ કરાઈ રદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2024 | 10:22 AM

ટાટા અને એર ઈન્ડિયાની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. અગાઉ વિસ્તારામાં પાયલોટની અછતને કારણે વિમાની કામગીરી ઠપ્પ થઈ જવા પામી હતી. હવે એર ઈન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સ એકાએક સિક લીવ પર ઉતરી જવાથી ઘણી સમસ્યા સર્જાઈ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓ એકાએક રજા પર ઉતરી જવાને કારણે ગઈકાલ મંગળવાર રાતથી આજે બુધવાર સવાર સુધીમાં 70થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.

ANIના ટ્વિટ અનુસાર, નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ આ મુદ્દા પર સતત નજર રાખી રહ્યા છે. એરલાઈન્સના કર્મચારીઓ એકાએક રજા પર ઉતરી જવાને કારણે અનેક મુસાફરો ખૂબ હેરાન પરેશાન થયા છે. તેઓએ એર લાઈન્સ સામે પોતાનો વિરોધ નોંધાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનો ઉપયોગ કરી રહ્યાં છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓએ ગેરવહીવટનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે કર્મચારીઓ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે, એરલાઈન્સના કેબિન ક્રૂના એક જૂથે ગઈકાલે રાત્રે છેલ્લી ઘડીએ, બીમાર હોવાની જાણ કરી હતી. જેના કારણે ફ્લાઈટ મોડી પડવાની સાથેસાથે કેટલીક ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી. જ્યારે અમે આ ઘટનાઓ પાછળના કારણોને સમજવા માટે કેબિન ક્રૂના જૂથ સાથે વાતચીત કરી રહ્યા છીએ. એરલાઇન્સની ટીમ આ સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રવક્તાએ કહ્યું કે ક્રૂ મેમ્બરોની અચાનક તબિયત લથડવાના સમાચારને કારણે મુસાફરોને થયેલી અસુવિધા માટે એરલાઇન ક્ષમા માંગે છે. પ્રવક્તાએ કહ્યું કે ફ્લાઇટ કેન્સલેશનથી પ્રભાવિત મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. અથવા તેમની અનુકુળ એવી અન્ય કોઈ તારીખે ફ્લાઇટ નક્કી કરવામાં આવશે. પ્રવક્તાએ કહ્યું કે આજે એરપોર્ટ પર આવતા પહેલા મુસાફરોએ જાણકારી મેળવી લેવી જોઈએ કે તેમની ફ્લાઈટ રદ થઈ છે કે નહીં.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">