આતંકવાદીઓ ના ઘૂસે તે માટે આ રાજ્યના દરિયા કિનારા પર ભારતની એજન્સીઓની ચાંપતી નજર, જાહેર કરી દેવાયું હાઈ-એલર્ટ

કેરળના દરિયાકિનારે ફરી એકવાર આતંકવાદીઓની ગતિવિધિઓને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. આ ગતિવિધીને લીધે કેરળના દરિયાકિનારાઓ હાઈ-એલર્ટના મોડમાં છે. આ પણ વાંચો:  ભાજપ ભલે બહુમતીમાં હોય પણ NDAની જરુર પડવાની જ, આ કારણે ભાજપ માટે NDA મહત્ત્વનું છે Web Stories View more આજનું રાશિફળ તારીખ 08-09-2024 રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે […]

આતંકવાદીઓ ના ઘૂસે તે માટે આ રાજ્યના દરિયા કિનારા પર ભારતની એજન્સીઓની ચાંપતી નજર, જાહેર કરી દેવાયું હાઈ-એલર્ટ
Follow Us:
| Updated on: May 26, 2019 | 2:48 AM

કેરળના દરિયાકિનારે ફરી એકવાર આતંકવાદીઓની ગતિવિધિઓને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. આ ગતિવિધીને લીધે કેરળના દરિયાકિનારાઓ હાઈ-એલર્ટના મોડમાં છે.

આ પણ વાંચો:  ભાજપ ભલે બહુમતીમાં હોય પણ NDAની જરુર પડવાની જ, આ કારણે ભાજપ માટે NDA મહત્ત્વનું છે

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

શનિવારના રોજ રાતે એવી સૂચના મળી કે શ્રીલંકા તરફથી દરિયાઈ માર્ગે 15 આઈએસના આતંકીઓ કેરળના દરિયાકિનારાથી ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે ત્યારથી હાઈ-એલર્ટ મોડમાં તંત્ર આવી ગયું છે. ભારતની ગુપ્તચર એજન્સીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે અને તેના લીધે કોસ્ટલ પોલીસે પોતાની કમાન સંભાળીને પેટ્રોલિંગ હાથ ધર્યું છે. આ મામલો ગંભીર હોવાથી સુરક્ષા પણ વધારી દેવાઈ છે અને ઠેર-ઠેર તપાસ કરવામાં આવી રહી છે.

કેરળના દરિયાકિનારે સરળતાથી શ્રીલંકાની આંતરરાષ્ટ્રીય સીમા દ્વારા ભારતમાં ઘૂસી શકાય છે. એજન્સીના અહેવાલ બાદ કોસ્ટલ પોલીસ દેશમાં કોઈપણ અનિઈચ્છીય ઘટના ન બને તે માટે સઘન પેટ્રોલિંગ કરી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">