Punjab Cabinet : પંજાબમાં આજે સવારે 11 વાગ્યે મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ, આ 10 ચહેરા હશે કેબિનેટનો ભાગ

પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે બુધવારે ભગવંત માનને પદના શપથ લેવડાવ્યા હતા. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને કુલ 92 સીટો મળી છે.

Punjab Cabinet : પંજાબમાં આજે સવારે 11 વાગ્યે મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ, આ 10 ચહેરા હશે કેબિનેટનો ભાગ
પંજાબમાં આજે સવારે 11 વાગ્યે મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશેImage Credit source: FACEBOOK
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 6:43 AM

Punjab Cabinet:પંજાબની આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ની સરકારમાં આજે 10 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. પંજાબ રાજભવન ખાતે સવારે 11 વાગ્યે મંત્રીઓની શપથવિધિ (Oath taking ceremony) યોજાશે. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત પંજાબ કેબિનેટમાં સામેલ મંત્રીઓને શપથ લેવડાવશે. કેબિનેટમાં જે 10 ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવશે તેમાં હરપાલ સિંહ ચીમા, ડૉ. બલજીત કૌર, હરભજન સિંહ ETO, ડૉ. વિજય સિંગલાનો સમાવેશ થાય છે.

આ સિવાય ગુરમીર સિંહ મીત હાયર અને હરજોત સિંહ બેન્સ પણ મંત્રી તરીકે શપથ લેશે. બીજી તરફ લાલચંદ કટારુચક, કુલદીપ સિંહ ધાલીવાલ, લાલજીત સિંહ ભુલ્લર અને બ્રમ શંકર (ઝિમ્પા) પણ મંત્રી બનશે. શપથ ગ્રહણ સમારોહ બાદ બપોરે 12.30 વાગ્યે કેબિનેટની પ્રથમ બેઠક યોજાશે.

રાજ્ય વિધાનસભાનું પ્રથમ સત્ર ગુરુવારથી જ શરૂ થઈ ગયું

સૂત્રોના જણાવ્યા અનુસાર, કુલતાર સિંહ સંધવાન પંજાબ વિધાનસભાના સ્પીકર હશે. તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી બીજી વખત ધારાસભ્ય બન્યા છે. અગાઉ, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન (CM Bhagwant Mann) અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ ગુરુવારે અહીં 16મી પંજાબ વિધાનસભાના સભ્યો તરીકે શપથ લીધા હતા. રાજ્ય વિધાનસભાનું પ્રથમ સત્ર ગુરુવારથી જ શરૂ થઈ ગયું છે. ઇન્દરબીર સિંહ નિજ્જર, ‘પ્રોટેમ સ્પીકર’ (કામચલાઉ એસેમ્બલી સ્પીકર) એ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા, જેમાંથી મોટાભાગના પ્રથમ વખત ધારાસભ્યો છે. પ્રથમ મુખ્યમંત્રી ભગવંત માને ગૃહના સભ્ય તરીકે શપથ લીધા

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

માન(CM Bhagwant Mann) ને બુધવારે ખટકર કલાન ગામમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમણે ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ ના નારા સાથે શપથનું સમાપન કર્યું. માન બાદ મહિલા ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં આમ આદમી પાર્ટીના અનેક ધારાસભ્યો તેમના પરિવારના સભ્યો સાથે પહોંચ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય સંદીપ જાખડ સહિત અનેક ધારાસભ્યોએ હિન્દીમાં શપથ લીધા હતા. માલેરકોટલાથી AAP ધારાસભ્ય મોહમ્મદ જમીલ ઉર રહેમાને ઉર્દૂમાં શપથ લીધા.

આ પણ વાંચો : Russia-Ukraine War: યુક્રેનમાં ફસાયેલા લોકો માટે ભારતીય એમ્બેસીએ જાહેર કરી નવી એડવાઈઝરી, જાણો શું કહેવામાં આવ્યું

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">