AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: હેમંત નાગરેલની બદલીથી રાજકારણ ગરમાયુ, NCP નેતાએ કર્યો ચોંકાવનારો દાવો

NCPના એક નેતાએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, ભાજપના નેતાઓ સામે પગલાં લેવામાં નિષ્ક્રિયતા અને શિથિલતાને કારણે હેમંત નાગરેલની બદલી કરવામાં આવી છે.

Maharashtra: હેમંત નાગરેલની બદલીથી રાજકારણ ગરમાયુ, NCP નેતાએ કર્યો ચોંકાવનારો દાવો
Hemant nagrale transferred by maharashtra government
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 4:33 PM
Share

Maharashtra:  મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર હેમંત નાગરેલની (Hemant Nagrale) બદલી કરવામાં આવી છે. ગયા વર્ષે પરમબીર સિંહને (Parambir Singh) મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી હટાવીને હેમંત નાગરલેને એન્ટીલિયા બોમ્બ બ્લાસ્ટ કેસને યોગ્ય રીતે હેન્ડલ કરવા મુંબઈ પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા.

એક વર્ષમાં જ તેને કેમ હટાવી દેવામાં આવ્યા?

જો કે એક વર્ષમાં જ તેને કેમ હટાવી દેવામાં આવ્યા? મુંબઈ પોલીસ કમિશનર તરીકે સંજય પાંડેની (Sanjay Pandey) ઉતાવળમાં નિમણૂક અને હેમંત નાગરલેને સાઈડ પોસ્ટિંગ આપવાના કારણો શું છે? ઘણા સવાલો હાલ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ જે ઝડપે મહારાષ્ટ્રમાં એનસીપી અને શિવસેનાના નેતાઓ પર કકળાટ કરી રહી છે અને તેમના નવા કૌભાંડોનો પર્દાફાશ કરી રહી છે તેમજ મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારે એવી માગણી કરી રહી હતી કે મુંબઈ પોલીસ ભાજપના નેતાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરે…પગલાં પણ લે.

હોદ્દાઓની અદલાબદલી કરવામાં આવી

હેમંત નાગરાલેને મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે સંજય પાંડે અત્યાર સુધી આ પદ સંભાળતા હતા. સંજય પાંડે પણ આ પોસ્ટને લઈને નારાજ હતા અને તેમણે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હવે તેમને રાજ્યની પોલીસ ટીમના બીજા સૌથી મહત્વપૂર્ણ પદ એટલે કે મુંબઈ પોલીસ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સંજય પાંડેની જગ્યાએ હેમંત નાગરાલેને મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. એટલે કે હોદ્દાઓની અદલાબદલી કરવામાં આવી છે.

NCP નેતાનો ગંભીર આરોપ

NCPના એક નેતાએ અંગ્રેજી અખબાર ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ને આપેલા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ભાજપના નેતાઓ સામે પગલાં લેવામાં નિષ્ક્રિયતા અને શિથિલતાને કારણે હેમંત નાગરેલની બદલી થઈ હતી. હેમંત નાગરાલે 1987 બેચના IPS અધિકારી છે. પરમબીર સિંહ અને સચિન વાજેને કારણે ઠાકરે સરકારની પ્રતિષ્ઠા ઘટી રહી હતી, જેથી હેમંત નાગરાલેને મુંબઈ પોલીસ કમિશનરનો હવાલો આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : યુક્રેનથી 182 વિદ્યાર્થીઓને લઈ મુંબઈ પહોંચી ‘ઓપરેશન ગંગા’ની સાતમી ફ્લાઈટ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એરપોર્ટ પહોંચી કર્યુ સ્વાગત

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">