Maharashtra: હેમંત નાગરેલની બદલીથી રાજકારણ ગરમાયુ, NCP નેતાએ કર્યો ચોંકાવનારો દાવો

NCPના એક નેતાએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, ભાજપના નેતાઓ સામે પગલાં લેવામાં નિષ્ક્રિયતા અને શિથિલતાને કારણે હેમંત નાગરેલની બદલી કરવામાં આવી છે.

Maharashtra: હેમંત નાગરેલની બદલીથી રાજકારણ ગરમાયુ, NCP નેતાએ કર્યો ચોંકાવનારો દાવો
Hemant nagrale transferred by maharashtra government
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 4:33 PM

Maharashtra:  મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર હેમંત નાગરેલની (Hemant Nagrale) બદલી કરવામાં આવી છે. ગયા વર્ષે પરમબીર સિંહને (Parambir Singh) મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી હટાવીને હેમંત નાગરલેને એન્ટીલિયા બોમ્બ બ્લાસ્ટ કેસને યોગ્ય રીતે હેન્ડલ કરવા મુંબઈ પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા.

એક વર્ષમાં જ તેને કેમ હટાવી દેવામાં આવ્યા?

જો કે એક વર્ષમાં જ તેને કેમ હટાવી દેવામાં આવ્યા? મુંબઈ પોલીસ કમિશનર તરીકે સંજય પાંડેની (Sanjay Pandey) ઉતાવળમાં નિમણૂક અને હેમંત નાગરલેને સાઈડ પોસ્ટિંગ આપવાના કારણો શું છે? ઘણા સવાલો હાલ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ જે ઝડપે મહારાષ્ટ્રમાં એનસીપી અને શિવસેનાના નેતાઓ પર કકળાટ કરી રહી છે અને તેમના નવા કૌભાંડોનો પર્દાફાશ કરી રહી છે તેમજ મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારે એવી માગણી કરી રહી હતી કે મુંબઈ પોલીસ ભાજપના નેતાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરે…પગલાં પણ લે.

હોદ્દાઓની અદલાબદલી કરવામાં આવી

હેમંત નાગરાલેને મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે સંજય પાંડે અત્યાર સુધી આ પદ સંભાળતા હતા. સંજય પાંડે પણ આ પોસ્ટને લઈને નારાજ હતા અને તેમણે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હવે તેમને રાજ્યની પોલીસ ટીમના બીજા સૌથી મહત્વપૂર્ણ પદ એટલે કે મુંબઈ પોલીસ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સંજય પાંડેની જગ્યાએ હેમંત નાગરાલેને મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા નિગમના મેનેજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. એટલે કે હોદ્દાઓની અદલાબદલી કરવામાં આવી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

NCP નેતાનો ગંભીર આરોપ

NCPના એક નેતાએ અંગ્રેજી અખબાર ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ને આપેલા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ભાજપના નેતાઓ સામે પગલાં લેવામાં નિષ્ક્રિયતા અને શિથિલતાને કારણે હેમંત નાગરેલની બદલી થઈ હતી. હેમંત નાગરાલે 1987 બેચના IPS અધિકારી છે. પરમબીર સિંહ અને સચિન વાજેને કારણે ઠાકરે સરકારની પ્રતિષ્ઠા ઘટી રહી હતી, જેથી હેમંત નાગરાલેને મુંબઈ પોલીસ કમિશનરનો હવાલો આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : યુક્રેનથી 182 વિદ્યાર્થીઓને લઈ મુંબઈ પહોંચી ‘ઓપરેશન ગંગા’ની સાતમી ફ્લાઈટ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એરપોર્ટ પહોંચી કર્યુ સ્વાગત

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">