મુંબઈમાં કોરોના વાઈરસના લીધે 17 હજાર કેદીને અસ્થાયી રાહત, સરકારે લીધો આ નિર્ણય
મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કાળથી કેદીઓ પણ બચી શક્યાં નથી. મહારાષ્ટ્રે સરકારે વિવિધ ગુનાઓમાં જેલમાં બંધ કેદીઓ અંગે એક મોટો નિર્ણય લીધો છે. કોરોના વાઈરસનું સંક્રમણ જેલમાં ના ફેલાય તે માટે કેદીઓને છોડવામાં આવશે. મહારાષ્ટ્રમાં 17 હજાર કેદીઓને છોડવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ […]
![મુંબઈમાં કોરોના વાઈરસના લીધે 17 હજાર કેદીને અસ્થાયી રાહત, સરકારે લીધો આ નિર્ણય](https://images.tv9gujarati.com/wp-content/uploads/2020/05/mumbai-arthur-road-jail.jpeg?w=1280)
મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કાળથી કેદીઓ પણ બચી શક્યાં નથી. મહારાષ્ટ્રે સરકારે વિવિધ ગુનાઓમાં જેલમાં બંધ કેદીઓ અંગે એક મોટો નિર્ણય લીધો છે. કોરોના વાઈરસનું સંક્રમણ જેલમાં ના ફેલાય તે માટે કેદીઓને છોડવામાં આવશે. મહારાષ્ટ્રમાં 17 હજાર કેદીઓને છોડવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
મહારાષ્ટ્રની જેલમાં કુલ 35 હજાર કેદીઓ છે અને તેમાંથી અડધા કેદીઓને ઘરે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈની આર્થર રોડ સ્થિત જેલમાં કોરોના વાઈરસના થયેલાં સંક્રમણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આર્થર રોડ સ્થિત જેલમાં કોરોના વાઈરસનું સંક્રમણ 185 કેદીમાં જોવા મળ્યું છે અને તેના લીધે જ સરકારે આ નિર્ણય લેવાની ફરજ પડી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો