મહારાષ્ટ્ર: BMC બજેટમાં વધારાની જોગવાઈઓને પગલે BJP કાઉન્સિલર આકરા પાણીએ, ઉઠાવ્યા આ સવાલો

ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાઉન્સિલર પ્રભાકર શિંદેએ BMC બજેટમાં વધારાની જોગવાઈનો વિરોધ કર્યો છે. આ અંગે તેમણે BMC કમિશનરને પત્ર લખીને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે.

મહારાષ્ટ્ર: BMC બજેટમાં વધારાની જોગવાઈઓને પગલે BJP કાઉન્સિલર આકરા પાણીએ, ઉઠાવ્યા આ સવાલો
BJP leader prabhakar shinde (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 7:34 PM

BMC Budget : મહારાષ્ટ્રમાં BMC ચૂંટણી (Bombay Municipal Corporation) આગળ ધપાવવામાં આવી છે.આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાઉન્સિલર પ્રભાકર શિંદેએ (Prabhakar Shinde) BMC કમિશનરને BMC બજેટમાં કરવામાં આવેલી વધારાની જોગવાઈનો વિરોધ કરીને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે,વર્ષ 2022-23 માટે BMCનું બજેટ (BMC Budget 2022) 3 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યુ હતુ.પરંતુ BMCની મુદત 7મી માર્ચે પૂરી થઈ રહી છે અને ચૂંટણી યોજાવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં પ્રભાકરે બજેટમાં વધારાની જોગવાઈ કરવાનો વિરોધ કર્યો છે.

બજેટમાં વધારાની જોગવાઈની શું જરૂર છે ?

શિંદે તમે પત્રમાં લખ્યું છે કે, BMCની વર્તમાન સંસ્થાનો કાર્યકાળ 7મી માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. હજુ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. વોર્ડ પુનઃરચનાનું આખરી નોટિફિકેશન પણ બહાર આવ્યું નથી, તો બજેટમાં વધારાની જોગવાઈની શું જરૂર છે ? શિંદેએ તેમના પત્રમાં ઘણા પ્રશ્નો કરીને શિવસેનાને આડેહાથ લીધી છે, જેમ કે આ વધારાની જોગવાઈ સાથે કઈ મહત્વની અને તાકીદની બાબતો કરવી જોઈએ ? અને કોણે તેની ભલામણ કરી ?

આવા કૃત્યો કોઈને ફાયદો પહોંચાડવા માટે જ કરવામાં આવે છે : શિંદે

શિંદેએ વધુમાં લખ્યું છે કે, જો કોઈ કમિટીની સામે રાખ્યા વિના કામ પસાર થઈ રહ્યું હોય તો તે મુંબઈકરોના પૈસાની લૂંટ છે જે ટેક્સ ભરે છે તેના પૈસાનો ખોટો વ્યય થઈ રહ્યો છે. સાથે શિંદેએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આવા કૃત્યો કોઈને ફાયદો પહોંચાડવા માટે જ કરવામાં આવે છે. તેમણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને વિનંતી કરી છે કે બજેટ વધારાની જોગવાઈમાં મળેલા નાણાં BMC ચૂંટણી પછી જ ખર્ચવામાં આવે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

આ પહેલા રાજ્ય ચૂંટણી પંચે સંભાવના વ્યક્ત કરી હતી કે રાજ્યમાં કોવિડની કટોકટી બાદ મુંબઈ નગરપાલિકાના સભ્યોની સંખ્યામાં વધારો,તે બાદ વોર્ડના પુનર્ગઠનને કારણે સમયસર ચૂંટણી થાય તેવી સંભાવના નથી, જેથી આવા સમયે પ્રશાસકની નિમણુક કરવાની જરૂર પડી શકે છે.

આ પણ વાંચો: Maharashtra: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ મેનેજર દિશા સલિયનના મોત પર મહિલા આયોગે કરી કાર્યવાહી! પોલીસ પાસેથી 48 કલાકમાં માંગ્યો જવાબ

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">