Maharashtraમાં કોરોનાનો હાહાકાર, એક જ શાળાના 229 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોના (Cororna) સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, હાલત વધુ ગંભીર બનતા સરકારે લોકડાઉન લગાવ્યુ

Maharashtraમાં કોરોનાનો હાહાકાર, એક જ શાળાના 229 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Feb 25, 2021 | 2:25 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોના (Cororna) સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, હાલાત વધુ ગંભીર બનવતા મહારાષ્ટ્ર (Maharashtra) સરકારે કેટલાક જિલ્લાઓમાં લૉકડાઉન (Lockdown) લગાડી દીધુ છે. વાશીમ જિલ્લામાં બુધવારે 318 નવા કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે. પરંતુ ચિંતાજનક વાત એ છે 229 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

મહારાષ્ટ્રના (Maharashtra) વાશિમ જિલ્લાના દેવાંગ સ્થિત એક સ્કૂલના (School) છાત્રાવાસમાં 229 વિદ્યાર્થીઓ અને 3 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાય ગયો છે. મળતી માહિતી અનુસાર એક આશ્રમશાળાના આ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને જ અભ્યાસ કરે છે. આ હોસ્ટેલમાં 229 વિદ્યાર્થીઓ અને 3 સ્ટાફના લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અમરાવતી, નાંદેડ, વશીમ, બુલઢાના અને અકોલાના 327 વિદ્યાર્થીઓ અહી રહીને અભ્યાસ કરે છે, જણાવ દઇએ કે કોરોનાની બીજી લહેરની શરૂઆત અમરાવતીથી જ થઇ છે. સરકારે અમરાવતીમાં લોકડાઉન લગાડી દીધુ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">