AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શરદ પવારના ઘરની બહાર થયેલા હુમલાના મામલે ગુણરત્ન સદાવર્તે બે દિવસની પોલીસ કસ્ટડીમાં, 109 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

MSRTC Strike : મુંબઈ ફોર્ટ કોર્ટે સરકારી પક્ષ, કર્મચારીઓના પક્ષ અને ગુણરત્ન સદાવર્તેના વકીલની દલીલો સાંભળ્યા બાદ ગુણરત્ન સદાવર્તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા.

શરદ પવારના ઘરની બહાર થયેલા હુમલાના મામલે ગુણરત્ન સદાવર્તે બે દિવસની પોલીસ કસ્ટડીમાં, 109 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Adv Gunratan Sadavarte
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 9:12 PM
Share
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC Workers protest)ના કર્મચારીઓએ ગઈકાલે (8 એપ્રિલ, શુક્રવાર) એનસીપીના વડા શરદ પવારના (Sharad Pawar) નિવાસસ્થાન સિલ્વર ઓકની બહાર ઘેરાવ કર્યો હતો. ગઈકાલે કાર્યવાહી કરતા મુંબઈ પોલીસે આ કેસમાં 109 પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. આ ઉપરાંત કર્મચારીઓના વકીલ ગુણરત્ન સદાવર્તે (Adv, Gunratan Sadavarte) ની પણ ધરપકડ કરવામાં આવી હતી અને આજે (9 એપ્રિલ, શનિવાર) મુંબઈ કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસે કોર્ટ પાસે 14 દિવસની કસ્ટડી માંગી હતી. ગુણરત્ન સદાવર્તે પર હિંસાનું ષડયંત્ર રચવા, આંદોલનકારીઓને ઉશ્કેરવા અને સરકારી કામમાં અવરોધ ઉભો કરવાનો આરોપ હતો.

આ પણ વાંચો :  શરદ પવારના મુંબઈના નિવાસસ્થાન પર MSRTC કર્મચારીઓ દ્વારા કરાયેલા હુમલાથી વિફર્યા મમતા બેનર્જી, સખ્ત કાર્યવાહીનું કર્યું સમર્થન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">