શરદ પવારના ઘરની બહાર થયેલા હુમલાના મામલે ગુણરત્ન સદાવર્તે બે દિવસની પોલીસ કસ્ટડીમાં, 109 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

MSRTC Strike : મુંબઈ ફોર્ટ કોર્ટે સરકારી પક્ષ, કર્મચારીઓના પક્ષ અને ગુણરત્ન સદાવર્તેના વકીલની દલીલો સાંભળ્યા બાદ ગુણરત્ન સદાવર્તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા.

શરદ પવારના ઘરની બહાર થયેલા હુમલાના મામલે ગુણરત્ન સદાવર્તે બે દિવસની પોલીસ કસ્ટડીમાં, 109 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
Adv Gunratan Sadavarte
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 9:12 PM
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC Workers protest)ના કર્મચારીઓએ ગઈકાલે (8 એપ્રિલ, શુક્રવાર) એનસીપીના વડા શરદ પવારના (Sharad Pawar) નિવાસસ્થાન સિલ્વર ઓકની બહાર ઘેરાવ કર્યો હતો. ગઈકાલે કાર્યવાહી કરતા મુંબઈ પોલીસે આ કેસમાં 109 પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. આ ઉપરાંત કર્મચારીઓના વકીલ ગુણરત્ન સદાવર્તે (Adv, Gunratan Sadavarte) ની પણ ધરપકડ કરવામાં આવી હતી અને આજે (9 એપ્રિલ, શનિવાર) મુંબઈ કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસે કોર્ટ પાસે 14 દિવસની કસ્ટડી માંગી હતી. ગુણરત્ન સદાવર્તે પર હિંસાનું ષડયંત્ર રચવા, આંદોલનકારીઓને ઉશ્કેરવા અને સરકારી કામમાં અવરોધ ઉભો કરવાનો આરોપ હતો.

આ પણ વાંચો :  શરદ પવારના મુંબઈના નિવાસસ્થાન પર MSRTC કર્મચારીઓ દ્વારા કરાયેલા હુમલાથી વિફર્યા મમતા બેનર્જી, સખ્ત કાર્યવાહીનું કર્યું સમર્થન

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">