AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રના 19 લાખ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ નકલી! મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચે તપાસ માટે કમિટીની રચના કરવાનો આપ્યો આદેશ

રાજ્યના 19 લાખ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ બોગસ (fake Aadhaar card) હોવાના અને 29 લાખ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આધાર કાર્ડ વગર હોવાના સમાચાર સામે આવ્યા છે. હાઈકોર્ટની દરમિયાનગીરી બાદ આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે આધાર કાર્ડ સાથે નોંધાયેલા વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી.

મહારાષ્ટ્રના 19 લાખ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ નકલી! મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચે તપાસ માટે કમિટીની રચના કરવાનો આપ્યો આદેશ
Aadhar Card
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 6:49 PM
Share

મહારાષ્ટ્રના 19 લાખ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ નકલી (Fake Aadhaar Card) હોવાના સમાચાર સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચે (Aurangabad bench of Bombay High Court) આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની સ્થાપના કરવાનો આદેશ આપ્યો છે. આ ત્રણ સભ્યોની કમિટીમાં નિવૃત્ત જજ હોવા ઉપરાંત એક વકીલ અને સોફ્ટવેર એન્જિનિયરનો પણ સમાવેશ થશે. રાજ્યના 19 લાખ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ બોગસ (fake Aadhaar card) હોવાના અને 29 લાખ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આધાર કાર્ડ વગર હોવાના સમાચાર સામે આવ્યા છે.

હાઈકોર્ટની દરમિયાનગીરી બાદ આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે આધાર કાર્ડ સાથે નોંધાયેલા વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી. હાઈકોર્ટે રાજ્ય સરકારને આ મામલે યોગ્ય પગલાં લેવા અને કાર્યવાહીનો અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. પરલીમાં રહેતા બ્રિજમોહન મિશ્રાએ આ અંગે અરજી કરી હતી. તેની અરજી પર કોર્ટે આ નિર્ણય આપ્યો છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">