Child care tips : બાળકોને શિસ્તબદ્ધ બનાવવા ઇચ્છો છો, તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

બાળકોને શિસ્ત આપવુ યોગ્ય છે, પરંતુ આ દરમિયાન માતા-પિતા ઘણી વાર એવી ભૂલો કરી બેસે છે, જેનાથી બાળકના મનમાં તેમના પ્રત્યે નફરતની લાગણી જન્મે છે. અમે તમને આ ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Child care tips : બાળકોને શિસ્તબદ્ધ બનાવવા ઇચ્છો છો, તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
Child care tips (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 7:24 AM

આ સમયમાં મોટાભાગની વસ્તુઓ ડિજિટલ થઈ રહી છે અને ગેજેટ્સ (gadgets) ની ભરમાર સાથે વસ્તુઓ ખૂબ જ સરળ બની ગઈ છે. પરંતુ તેની નકારાત્મક અસર બાળકોના શિક્ષણ અને આરોગ્ય ( health) બંને પર પડે છે. હરીફાઈના આ યુગમાં માતા-પિતાએ તેમના બાળકોને તે તમામ વસ્તુઓ પૂરી પાડવાની હોય છે. જે તેમના માટે જરૂરી છે. જોકે, બાળકો આ વસ્તુઓનો ઉપયોગ કામ સિવાય અન્ય રીતે કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં, મોટાભાગના માતાપિતા તેમના બાળકોને વ્યવહારિક રીતે યોગ્ય રાખવા માટે તમામ પ્રયાસો કરે છે. તેઓ બાળકોને શિસ્ત પણ શીખવે છે, જેથી તેઓ આગળ વધે અને સાચા માર્ગે જીવન જીવે.

નિષ્ણાતોના મતે, બાળકોને શિસ્ત આપવી તે યોગ્ય છે, પરંતુ આ દરમિયાન માતાપિતા ઘણીવાર આવી ભૂલો કરે છે, જેનાથી બાળકના મનમાં તેમના માટે નફરતની લાગણી જન્મે છે. અમે તમને આ ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

બાળકો પ્રત્યે નકારાત્મકતા

ઘણી વખત માતા-પિતા તેમના બાળકોને યોગ્ય બાબતો શીખવવાની અને સમજાવવાની પ્રક્રિયામાં તેમના પ્રત્યે ખૂબ જ નકારાત્મક બની જાય છે. જેના કારણે એક સમયે બાળક તેના માતા-પિતા પ્રત્યે નકારાત્મક પણ બની જાય છે. એટલું જ નહીં તે ઘરના અન્ય સભ્યોને પણ નફરતભરી નજરે જુએ છે. માતા-પિતાનો આ નકારાત્મક સ્વભાવ બાળકના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. માતા-પિતા દ્વારા અપનાવવામાં આવેલું આ વલણ બાળકના મગજમાં લાંબા સમય સુધી રહે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પોતે શિસ્તબદ્ધ ન હોવું

ઘણી વખત માતા-પિતા તેમના બાળકો શિસ્તબદ્ધ હોવાની અપેક્ષા રાખે છે, પરંતુ તેમની સામે અનુશાસનહીન વર્તન કરે છે. કહેવાય છે કે તમે જે પ્રકારનું વર્તન અપનાવો છો, બાળક પણ એવું જ વર્તન અપનાવે છે. તેથી બાળકની સામે એવું કામ ન કરવાની સલાહ આપવામાં આવે છે, જેનાથી તેના મન પર ખરાબ અસર પડે. જો તમે તેની સામે આઇડલ રજૂ થયો, તો તે પણ શિસ્તબદ્ધ થશે.

સખત નિયમો

તેમના બાળકને શિસ્તબદ્ધ બનાવવા માટે, ઘણી વખત માતાપિતા આવા કડક નિયમોનો આશરો લે છે, જે તેમના માટે બિલકુલ યોગ્ય નથી. એવા નિયમો ક્યારેય ન બનાવો, જેનું પાલન કરવામાં બાળકને મુશ્કેલીનો સામનો કરવો પડે. તેના બદલે તેમને સમયના પાબંદ રહેવાનું શીખવો. અથવા તેને એક સારી આદત બનાવો જેમ કે સાથે બેસીને જમવું.

બાળકોને સાંભળતા નથી

નિષ્ણાતોના મતે ઘણી વખત માતા-પિતા શિસ્તના મામલે બાળકને એટલું દબાવી રાખે છે કે તેની વાતને નજરઅંદાજ કરવાની તેમની આદત બની જાય છે. આ વર્તન બાળકોમાં નકારાત્મકતા લાવે છે. એટલું જ નહીં, આવું કરવાથી બાળક, માતા-પિતા પોતાની વાત અન્ય કોઈની સામે રાખવામાં સંકોચ અનુભવે છે.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે ટીવી 9 પણ સંમત જ છે તેમ માનવું નહી)

આ પણ વાંચો : પ્રગતિ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવશે રવિવારની સૂર્ય પૂજા ! જાણો સૌથી ફળદાયી વિધિ

આ પણ વાંચો :રિદ્ધિમાન સાહાએ ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ કર્યો ખુલાસો, કહ્યું- રાહુલ દ્રવિડે નિવૃતી લેવા માટે કહ્યું

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">