Chanakya Niti : દરેક માતા-પિતાએ તેમના બાળકોની સામે આ 4 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

ચાણક્ય નીતિમાં આચાર્યએ કહ્યું છે કે માતા-પિતાએ બાળકોની સામે ખૂબ જ સમજી વિચારીને વર્તવું જોઈએ, કારણ કે તમારા બાળકો તમને જોઈને શીખે છે. આવી સ્થિતિમાં તમારું ખોટું વર્તન તમારા બાળકની આદતોને બગાડી શકે છે.

Chanakya Niti : દરેક માતા-પિતાએ તેમના બાળકોની સામે આ 4 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
chanakya-niti (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 8:09 AM

આચાર્ય ચાણક્ય (Acharya Chanakya) ના શબ્દો સાંભળવામાં કઠોર લાગે છે, પરંતુ વાસ્તવમાં જો તમે તેને જીવનમાં અપનાવશો તો તમે મોટા સંકટથી પણ સરળતાથી બચી શકશો. આચાર્ય ચાણક્યએ જે કહ્યું તે બધું જ તેમના જીવનનો સાર છે. આચાર્ય એક મહાન વ્યક્તિત્વ હતા. તેઓ અર્થશાસ્ત્ર (Economic), રાજકારણ, સમાજશાસ્ત્ર વગેરે જેવા તમામ વિષયોનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા.

આચાર્ય એટલા અનુભવી હતા કે તેઓ કોઈપણ પરિસ્થિતિને સમય પહેલા જોઈ લેતા હતા અને તેનો સામનો કરવા માટે વ્યૂહરચના તૈયાર કરતા હતા. તે આચાર્યની કુશળ બુદ્ધિ હતી, જેના આધારે તેમણે સમગ્ર નંદ વંશનો નાશ કર્યો અને મૌર્ય વંશની સ્થાપના કરી. આચાર્યએ તેમના પુસ્તક ચાણક્ય નીતિમાં જીવનના દરેક પાસાને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. અહીં જાણો કેટલીક એવી બાબતો વિશે જેનું માતા-પિતાએ બાળકોમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો તમારા બાળકો પર ખરાબ અસર પડે છે.

ભાષા

તમારા બાળકો તમને જોઈને શીખે છે. જો તમે ઈચ્છો છો કે તમારા બાળકો નમ્ર અને સંસ્કારી બને, તો સૌથી પહેલા તેમની ભાષા સુધારવાની જરૂર છે. આ માટે તમારે તેમની સામે સારી ભાષાનો ઉપયોગ કરવો પડશે. જો તમે બાળકોની સામે ખોટી ભાષા બોલો છો, તો તમારા બાળકો પણ તેને અનુસરશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

જૂઠું બોલશો નહીં

ઘણી વખત માતા-પિતા બાળકોની સામે જૂઠું બોલે છે, અથવા પોતાના સ્વાર્થ માટે બાળક સાથે ખોટું બોલે છે, જેના કારણે તમારા બાળકો જૂઠું બોલતા શીખે છે. આગળ જતા તેમની આ આદત તમારા માટે મુશ્કેલી વધારી શકે છે.

પરસ્પર એક બીજાનો આદર કરો

બાળકોની સામે હંમેશા એકબીજા સાથે આદરપૂર્ણ ભાષામાં વાત કરો. જો તમે એકબીજાને માન નહીં આપો તો તમારા બાળકો તમારી પાસેથી આ શીખશે. ભવિષ્યમાં તેઓ તમારું અપમાન કરતાં પણ ખચકાશે નહીં.

ખામીઓ શોધશો નહીં

ઘરમાં એકબીજાની ખામીઓ ન કાઢો. કોઈનું અપમાન ન કરો. તમારી આ આદત તમારા બાળકોને ફક્ત બીજાની ખામીઓ શોધવાનું શીખવશે. આવી સ્થિતિમાં, બાળકોની શીખવાની ક્ષમતા ઘટશે અને તેઓ બીજાને અપમાનિત કરવામાં અચકાશે નહીં.

આ પણ વાંચો : Viral: ટીવી પર ‘ધ લાઈન કિંગ’ને જોઈને કૂતરાએ પણ કર્યું નમન, લોકોને ખુબ પસંદ આવ્યો વીડિયો

આ પણ વાંચો :Health Tips : અળસીનું સેવન મહિલાઓની આ સમસ્યાઓ કરે છે દૂર, જાણો ખાવાની સાચી રીત

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">