સ્ટેચ્યૂ ઓફ યુનિટી 17 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે મુકાશે ખુલ્લુ, પ્રવાસીઓએ કરવું પડશે નિયમોનું પાલન

આખરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલવાની તારીખ નક્કી થઇ ગઇ છે. લગભગ છ મહિના સુધી બંધ રહ્યા બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી 17 ઓક્ટોબરથી શરૂ થશે. સરકારના આ નિર્ણયથી સ્થાનિકોમાં ખુશીની લહેર ફરી વળી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નાના મોટા ધંધા રોજગાર દ્વારા જીવન ગુજરાન ચલાવતા દુકાનદારો અને વેપારીઓને હવે રોજગારની આશા બંધાઇ છે. પ્રવાસીઓ આવશે […]

સ્ટેચ્યૂ ઓફ યુનિટી 17 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે મુકાશે ખુલ્લુ, પ્રવાસીઓએ કરવું પડશે નિયમોનું પાલન
Follow Us:
| Updated on: Oct 13, 2020 | 4:42 PM

આખરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલવાની તારીખ નક્કી થઇ ગઇ છે. લગભગ છ મહિના સુધી બંધ રહ્યા બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી 17 ઓક્ટોબરથી શરૂ થશે. સરકારના આ નિર્ણયથી સ્થાનિકોમાં ખુશીની લહેર ફરી વળી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નાના મોટા ધંધા રોજગાર દ્વારા જીવન ગુજરાન ચલાવતા દુકાનદારો અને વેપારીઓને હવે રોજગારની આશા બંધાઇ છે. પ્રવાસીઓ આવશે અને ફરી એકવાર ટુરિઝિમને વેગ મળશે. જેનો સીધો લાભ નાના-મોટા વ્યવસાયકારોને થશે. સ્થાનિકોનું માનવું છે કે 7 મહિનાથી પ્રવાસીઓની ગેરહાજરીને પગલે તેઓના ધંધા ઠપ થયા હતા. જોકે હવે નવી આશા સાથે નવા યુગની શરૂઆત થશે. જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલવાની સાથે સરકારે જાહેર કરેલી ગાઇડલાઇનનું પણ પાલન કરવું પડશે.

આ પણ વાંચો: સવારે ઉઠીને આ પીણાં પીવાથી શરીરને થશે ભરપૂર ફાયદો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">