રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો નશ્વર દેહ આજે રાજકોટ પોહચશે, ગણતરીના લોકોની હાજરીમાં અંતિમ યાત્રા કઢાશે

રાજ્યસભાનાં સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા એવા અભય ભારદ્વાજ આખરે કોરોના સામેનો જંગ હારી ગયા છે. કોરોનાથી સંજ્ર્મિત થયા બાદ તેમની સતત સારવાર ચાલી રહી હતી પરંતુ સંક્રમણ કાબુમાં નોહ્તું આવી રહ્યું. ગઈકાલે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમનો પાર્થિવ દેહ અમદાવાદ આવશે અને ત્યાર બાદ બાય રોડ રાજકોટ ખાતે લઇ જવાશે. બપોરના 12 […]

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો નશ્વર દેહ આજે રાજકોટ પોહચશે, ગણતરીના લોકોની હાજરીમાં અંતિમ યાત્રા કઢાશે
Follow Us:
| Updated on: Dec 02, 2020 | 8:21 AM

રાજ્યસભાનાં સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા એવા અભય ભારદ્વાજ આખરે કોરોના સામેનો જંગ હારી ગયા છે. કોરોનાથી સંજ્ર્મિત થયા બાદ તેમની સતત સારવાર ચાલી રહી હતી પરંતુ સંક્રમણ કાબુમાં નોહ્તું આવી રહ્યું. ગઈકાલે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમનો પાર્થિવ દેહ અમદાવાદ આવશે અને ત્યાર બાદ બાય રોડ રાજકોટ ખાતે લઇ જવાશે. બપોરના 12 સુધીમાં તેમનો નશ્વર દેહ રાજકોટ પોહચી જાય તેમાટે પ્રયત્ન કરવામાં આવશે. ૫૦ લોકોની ઉપસ્થિતિમાં તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">