રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો નશ્વર દેહ આજે રાજકોટ પોહચશે, ગણતરીના લોકોની હાજરીમાં અંતિમ યાત્રા કઢાશે
રાજ્યસભાનાં સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા એવા અભય ભારદ્વાજ આખરે કોરોના સામેનો જંગ હારી ગયા છે. કોરોનાથી સંજ્ર્મિત થયા બાદ તેમની સતત સારવાર ચાલી રહી હતી પરંતુ સંક્રમણ કાબુમાં નોહ્તું આવી રહ્યું. ગઈકાલે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમનો પાર્થિવ દેહ અમદાવાદ આવશે અને ત્યાર બાદ બાય રોડ રાજકોટ ખાતે લઇ જવાશે. બપોરના 12 […]
રાજ્યસભાનાં સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા એવા અભય ભારદ્વાજ આખરે કોરોના સામેનો જંગ હારી ગયા છે. કોરોનાથી સંજ્ર્મિત થયા બાદ તેમની સતત સારવાર ચાલી રહી હતી પરંતુ સંક્રમણ કાબુમાં નોહ્તું આવી રહ્યું. ગઈકાલે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમનો પાર્થિવ દેહ અમદાવાદ આવશે અને ત્યાર બાદ બાય રોડ રાજકોટ ખાતે લઇ જવાશે. બપોરના 12 સુધીમાં તેમનો નશ્વર દેહ રાજકોટ પોહચી જાય તેમાટે પ્રયત્ન કરવામાં આવશે. ૫૦ લોકોની ઉપસ્થિતિમાં તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો