ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધી આશ્રમમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન, PM મોદી દ્વારા 20 હજાર સરપંચોને સંબોધન
ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધી આશ્રમમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેને લઈને PM મોદી ગુજરાતના પ્રવાસે છે. સૌ પ્રથમ તેએ એરપોર્ટ ખાતે કાર્યકરો દ્વારા સ્વાગત કરાયુંં હતું. ગાંધી આશ્રમમાં કુટીરનું નિરીક્ષણ કર્યું. જે બાદ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા સંમેલનમાં 20 હજારથી વધુ સરપંચો ઉપસ્થિત રહ્યા છે. આ પણ વાંચોઃ લંડનની બેંકમાં હૈદરાબાદના નિઝામના […]
ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધી આશ્રમમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેને લઈને PM મોદી ગુજરાતના પ્રવાસે છે. સૌ પ્રથમ તેએ એરપોર્ટ ખાતે કાર્યકરો દ્વારા સ્વાગત કરાયુંં હતું. ગાંધી આશ્રમમાં કુટીરનું નિરીક્ષણ કર્યું. જે બાદ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા સંમેલનમાં 20 હજારથી વધુ સરપંચો ઉપસ્થિત રહ્યા છે.