PM NARENDRA MODI LIVE: કોંગ્રેસ પર શાબ્દિક હુમલો, કહ્યું ખેડુતોનાં ખભા પર બંદુક મુકે છે વિપક્ષ
PM NARENDRA MODI LIVE: કોંગ્રેસ પર શાબ્દિક હુમલો, કહ્યું ખેડુતોનાં ખભા પર બંદુક મુકે છે વિપક્ષ
LIVE NEWS & UPDATES
-
ટેકાનાં ભાવ ચાલુ જ રહેશે
કોન્ટ્રાક્ટ ફાર્મીંગમાં ખેડુતોનું હિત જ પહેલા રહેશે
-
ખેડુતોને બચાવવા માટે નવો કાયદો લાવવામાં આવશે
કૃષિ કાયદો કોઈ રાતોરાત નથી આવ્યો
-
-
જુઠ્ઠાણું ફેલાવનારા લોકોથી સાવધાન રહે ખેડુતો
કોંગ્રેસે ખેડુતો સાથે માત્ર વિશ્વાસઘાત જ કર્યો છે
-
એગ્રીમેન્ટ ખેડુતોની મરજીથી જ કરવામાં આવશે
APMC બંધ કરવાની વાત ખોટી છે
-
ખેડુતોનાં દરેક મુદ્દા પર વાતચીત કરવા માટે તૈયાર
ખેડુતો ચિંતા દુર કરીને મોકળા મનથી વાત કરે
-
-
જે થયું નથી કે થવાનું નથી છતા ખેડુતોને ભડકાવી રહેલાની જમાતથી ખેડુતો ચેતી જાય
ખેડુતો ઈચ્છે તો એગ્રીમેન્ટ કરે નહી તો કોઈ ફોર્સ નથી
-
નવા કાયદામાં ખેડુતોને મદદરૂપ થાય તેવી યોજના
કુદરતી આપત્તી આવે તો પણ ખેડુતોને મદદ કરાશે
-
ખેતીમાં રોકાણ માટે નવા કાયદા બનાવવામાં આવશે
નવા કાયદામાં MSP બંધ નહી થાય
-
શાબ્દિક હુમલો, કહ્યું ખેડુતોનાં ખભા પર બંદુક મુકે છે વિપક્ષ
ભારતમાં વર્ષોથી ફોર્મીગ થઈ રહ્યું છે
-
ખેડુતોને નવા કાયદાનો લાભ નળવાનો શરૂ થશે
ખેડુતોવા સમયમાં યુરીયાની કાળા બજારી થતી હતી
-
કોંગ્રેસ કરે છે ખેડુતોના નામે રાજનીતિ
નરન્દ્ર મોદીનાં વિપક્ષનાં પ્રહાર
Published On - Dec 18,2020 2:15 PM
Most Read Stories