જાણો શહીદ ભગતસિંહ કઈ ઘટનાના લીધે ક્રાંતિકારી બની ગયા હતા?

ભગતસિંહને આજે પણ યુવાનો પોતાના આદર્શ માને છે. દેશના યુવાનોને ભગતસિંહમાં એક જુસ્સો અને ખુમારી દેખાઈ આવે છે. જાણીશું કે ભગતસિંહ સાથે એવી કઈ ઘટના હતી જેના લીધે તેઓ ક્રાંતિકારી બની ગયા અને આઝાદીની લડાઈમાં જોડાઈ ગયા. 28 સપ્ટેમ્બરના રોજ ભગતસિંહના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

જાણો શહીદ ભગતસિંહ કઈ ઘટનાના લીધે ક્રાંતિકારી બની ગયા હતા?
Follow Us:
| Updated on: Sep 27, 2019 | 10:45 AM

ભગતસિંહને આજે પણ યુવાનો પોતાના આદર્શ માને છે. દેશના યુવાનોને ભગતસિંહમાં એક જુસ્સો અને ખુમારી દેખાઈ આવે છે. જાણીશું કે ભગતસિંહ સાથે એવી કઈ ઘટના હતી જેના લીધે તેઓ ક્રાંતિકારી બની ગયા અને આઝાદીની લડાઈમાં જોડાઈ ગયા. 28 સપ્ટેમ્બરના રોજ ભગતસિંહના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ પણ વાંચો :  VIDEO: ગુજરાતમાં પેટાચૂંટણી, અલ્પેશ ઠાકોરના સમર્થનમાં ઉતારશે ભાજપ પ્રદેશના આ નેતાઓ

ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907ના રોજ પંજાબમાં થયો હતો. અંગ્રેજી અધિકારી સૈંડર્સની હત્યાના આરોપમાં તેમને ફાંસી આપી દેવાઈ હતી. 23 માર્ચ, 1931ના રોજ તેમને લાહોરની જેલમાં ફાંસી આપવામાં આવી હતી જે જગ્યા હાલ પાકિસ્તાનમાં આવેલી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભગતસિંહને શહીદ-એ-આઝમના નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ 12 વર્ષની ઉંમરે ક્રાંતિકારી બની ગયા હતા. 13 એપ્રિલના રોજ જે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો અને અંગ્રજોએ જે બર્બરતા આચરી તેના લીધે ભગતસિંહ સમસમી ઉઠ્યા હતા. જલિયાવાલા બાગની ઘટનાએ ભગતસિંહનું મન પરિવર્તન કરાવી દીધું. આ ઘટનાને લીધે તેઓએ કોલેજનું ભણતર છોડી દીધું અને ભારતની આઝાદી માટે નૌજવાન ભારત સભાની સ્થાપના કરી. જે રીતે તેઓએ અંગ્રેજો સામે બાથ ભીડી તેને આજે પણ ભૂલી શકાય તેમ નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">