કોરોના વાઈરસથી ગુજરાતમાં ચિંતા જેવુ નથી: આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી
ચીનથી શરૂ થયેલા કોરોના વાઈરસની ચપેટમાં ભારત સહિત અનેક દેશ આવી ચૂકયા છે. બેકાબૂ બનેલા કોરોનાથી ચીનમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે ગુજરાતના લોકોએ કોરોનાથી ડરવાની જરૂર નથી. કારણ કે ગુજરાતમાં કોરોના વાઈરસને લઈને હાલ ચિંતા જેવું નથી. Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર […]
ચીનથી શરૂ થયેલા કોરોના વાઈરસની ચપેટમાં ભારત સહિત અનેક દેશ આવી ચૂકયા છે. બેકાબૂ બનેલા કોરોનાથી ચીનમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે ગુજરાતના લોકોએ કોરોનાથી ડરવાની જરૂર નથી. કારણ કે ગુજરાતમાં કોરોના વાઈરસને લઈને હાલ ચિંતા જેવું નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ નિવેદન આપ્યું છે રાજ્યના આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ, તેમણે જણાવ્યું કે, સરકાર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે અને મોટા શહેરોમાં હોસ્પિટલો અને વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: વાપીમાં 9 વર્ષની બાળકીની લટકતી મળેલી લાશના પીએમમાં થયો આ મોટો ખુલાસો