આ કારણે ડૉ પાયલે આત્મહત્યાને જીવવા કરતા વધારે પસંદ કરી, જુઓ વીડિયો

મુંબઈની નાયર હોસ્પિટલની મહિલા તબીબ પાયલ તડવીનું રેગિંગ કરવામાં આવ્યું હતું. રેગિંગથી પાયલ એટલી હદે કંટાળી હતી કે તેણે મોતને વ્હાલું કરી લીધુ. રેગિંગનો ભોગ બનવા કરતા મરી જવું તેને વધુ સહેલું લાગ્યું હશે. પાયલે મોતને આલિંગન આપ્યું તેના એક કલાક પહેલા તે ખૂબ જ વ્યથિત હતી. આદિવાસી સમાજનો તે તારલો હતી અને પોતાના ગામમાંથી […]

આ કારણે ડૉ પાયલે આત્મહત્યાને જીવવા કરતા વધારે પસંદ કરી, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: May 29, 2019 | 3:31 PM

મુંબઈની નાયર હોસ્પિટલની મહિલા તબીબ પાયલ તડવીનું રેગિંગ કરવામાં આવ્યું હતું. રેગિંગથી પાયલ એટલી હદે કંટાળી હતી કે તેણે મોતને વ્હાલું કરી લીધુ. રેગિંગનો ભોગ બનવા કરતા મરી જવું તેને વધુ સહેલું લાગ્યું હશે. પાયલે મોતને આલિંગન આપ્યું તેના એક કલાક પહેલા તે ખૂબ જ વ્યથિત હતી.

આદિવાસી સમાજનો તે તારલો હતી અને પોતાના ગામમાંથી એક તે મેડિકલમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ સુધી પહોંચી શકી હતી. તેમની સાથે જ કામ કરનારી ત્રણ મહિલા ડૉક્ટર દ્વારા સતત પાયલની મજાક ઉડાવવામાં આવતી. પાયલની ખાણીપીણીને લઈને પણ પ્રશ્નો તેમની સાથે જ કામ કરતી તબીબોએ ઉઠાવ્યા હતા. પાયલની એક સેલ્ફીને લઈને પણ તેણીની પજવણી કરવામાં આવી હતી અને આ બધી ઘટનાઓથી કંટાળીને પાયલને મોત વ્હાલું કરવું સારું લાગ્યું.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

પોતાની જાતિને લઈને આવા વ્યવહારથી પાયલ ખૂબ રડતી હતી અને તેમના માતાનું કહેવું છે કે પાયલ તેની સાથે કામ કરનારી આ ત્રણ મહિલા તબીબથી અલગ હોસ્ટેલમાં હતી પણ પાયલે જ્યારે આત્મહત્યા કરી ત્યારે તે પાયલની હોસ્પિટલમાં જોવા મળી હતી. આમ આત્મહત્યા કે હત્યા તેને લઈને પણ હવે પ્રશ્નો ઉઠી રહ્યાં છે. પોલીસ વિભાગે હાલ પાયલને હેરાન કરનારી ત્રણ મહિલા તબીબની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો:  સિનિયર ડૉક્ટરોની પજવણીના કારણે 23 વર્ષિય પાયલ તડવીની હત્યા કે આત્મહત્યા, ત્રણ મહિલા તબીબ ફરાર

વધુ એવું કહેવામાં આવી રહ્યું છે કે પાયલના શરીર પર એવા નિશાન જોવા મળ્યાં હતા કે કોઈએ તેને માર માર્યો હોય. આમ પાયલની આત્મહત્યાને લઈને પણ સવાલો ઉઠતા ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવાની માગણી કરવામાં આવી રહી છે. આ કેસના લીધે સોશિયલ મીડિયામાં પણ રોષ છવાયેલો છે. પાયલને ન્યાય મળે તે માટે #Justice4Payal નામનો એર હેશટેગ સાથે લાખો પોસ્ટ થઈ રહી છે.

શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
g clip-path="url(#clip0_868_265)">