ન્યૂઝીલેન્ડના પ્રવાસ પહેલાં આ કારણે કપ્તાન વિરાટ કોહલી નારાજ, જાણો વિગત

ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસ પહેલાં કોહલીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી અને પોતાની નારાજગી પણ દર્શાવી હતી. તેઓએ સમયને લઈને ફરિયાદ કરી છે અને કહ્યું કે તેઓ ન્યૂઝીલેન્ડની સામે કોઈ જ બદલો લેવા માગતા નથી. તેઓ ટી-20 મેચને જીતવા માગે છે. આ સિવાય તેઓએ ન્યૂઝીલેન્ડની ટીમના વખાણ પણ કર્યા હતા. […]

ન્યૂઝીલેન્ડના પ્રવાસ પહેલાં આ કારણે કપ્તાન વિરાટ કોહલી નારાજ, જાણો વિગત
Follow Us:
| Updated on: Jan 23, 2020 | 5:18 PM

ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસ પહેલાં કોહલીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી અને પોતાની નારાજગી પણ દર્શાવી હતી. તેઓએ સમયને લઈને ફરિયાદ કરી છે અને કહ્યું કે તેઓ ન્યૂઝીલેન્ડની સામે કોઈ જ બદલો લેવા માગતા નથી. તેઓ ટી-20 મેચને જીતવા માગે છે. આ સિવાય તેઓએ ન્યૂઝીલેન્ડની ટીમના વખાણ પણ કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

india-vs-west-indies-virat-kohli-become-8-indian-who-played-400-international-matches-for-team-india

આ પણ વાંચો :   કાશ્મીર મુદે મધ્યસ્થી કરવા અંગે ટ્રંપને ભારતે આપ્યો આ જવાબ, જાણો વિગત

કોહલીની શું છે ફરિયાદ? ન્યૂઝીલેન્ડના વિવિધ શહેરોમાં ત્રણેય ક્રિકેટના ફોર્મેટમાં મેચ રમાવા જઈ રહી છે. આ અંગે ભારતીય ટીમના કપ્તાને ફરિયાદ કરી છે. તેઓએ કહ્યું છે કે ન્યૂઝીલેન્ડની ટીમ ત્યાંના સ્થાનિક મેદાનમાં ક્યાં બોલ જશે તેનાથી વાકેફ છે. જ્યારે ભારતની ટીમે સફર કરીને રમવા માટે જવાનું છે. આ સિવાય કોહલીની જે મુખ્ય ફરિયાદ જોવા મળી તે સમયને લઈને છે. તેઓેએ કહ્યું કે 10 દિવસમાં 5 મેચ રાખવામાં આવ્યા છે. આ મેચ અલગ અલગ શહેરમાં હોવાથી ટીમે ટ્રાવેલ પણ કરવાનું છે. વિરાટે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ઉભી ના થાય.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોણ કરશે વિકેટ કીપિંગ? ઋષંભ પંત વિકેટ કીપિંગ કરતાં જોવા મળતા હોય છે જો કે આ વખતે મેચમાં કેએલ રાહુલ જોવા મળશે તેવી સ્પષ્ટતા વિરાટ કોહલીએ કરી છે. આમ ટીમમાં મોટા બદલાવ કરવામાં આવ્યા છે. જો કે કોહલીએ સમયને લઈને નારાજ જોવા મળ્યા હોય એવું જણાઈ આવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">