AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha Breaking News : સાળંગપુર ટ્રેડમાર્ક મુદ્દે બ્રહ્મ સમાજે ખોલ્યો મોરચો, પાલનપુર બેઠકમાં થશે મોટો નિર્ણય ! જુઓ Video

સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા સાળંગપુરના હનુમાનજી મહારાજના નામે ટ્રેડમાર્ક કરાવવાનો હવે વિરોધ શરૂ થયો છે. બ્રહ્મ સમાજ સહિત સંત સમાજ દ્વારા આ નિર્ણયની ટીકા કરવામાં આવી રહી છે. કેટલાક સનાતની ભક્તોનું કહેવું છે કે ભગવાન પર કોપીરાઈટ ન હોઈ શકે અને ભગવાન સૌના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2026 | 1:56 PM
Share

કિંગ ઓફ સાળંગપુર તરીકે જાણીતા બોટાદના સાળંગપુર મંદિરમાં ટ્રેડમાર્ક લેવામાં આવ્યો છે. જેનો બ્રહ્મ સમાજ અને સનાતન સંસ્થાઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આજે 14 જૂને બનાસકાંઠાના પાલનપુરમાં બ્રહ્મ સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. જેમાં ટ્રેડમાર્કનો વિરોધ કરવામાં આવશે. કેટલાક સનાતની ભક્તોનું કહેવું છે કે ભગવાન પર કોપીરાઈટ ન હોઈ શકે અને ભગવાન સૌના છે

બ્રહ્મ સમાજનું શું કહેવું છે ?

બનાસકાંઠાના પાલનપુર ખાતે બ્રહ્મ સમાજની બેઠક મળશે. ત્યા બ્રહ્મ સમાજની બેઠકમાં સાળંગપુર મંદિરના ટ્રેડમાર્ક વિવાદનો વિરોધ કરવામાં આવશે. બ્રહ્મ સમાજનું કહેવું છે કે ભગવાનની મૂર્તિ સહીતના ટ્રેડમાર્ક ન હોવા જોઈએ. આજે બેઠકમાં ઠરાવ કરવામાં આવશે. ટૂંક સમયમાં જ પાલનપુર ખાતે શરૂ થશે બ્રહ્મ સમાજની બેઠક. સાળંગપુર મંદિરના ટ્રેડમાર્ક વિવાદ મામલે બ્રહ્મ સમાજનો આક્ષેપ છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વાર ભગવાનનું વ્યાપારીકરણ કરાયું. હિંદુ દેવી-દેવતાઓના નામ પર ટ્રેડમાર્ક નહીં લઈ શકાય તેવું બ્રહ્મ સમાજે કહ્યું છે.

આ પણ વાંચો, તાલાલા ગીરમાં કેસર કેરીની આવકે તોડ્યો રેકોર્ડ, હરાજીમાં આવી 200 કરોડની કેરી- Video

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">