શિવરાજ સિંહ ચૌહાણનો આરોપ, સિંધિયાની ગાડી પર પત્થર ફેંકીને જીવલેણ હુમલો કરાયો
મધ્યપ્રદેશમાં રાજનીતિમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. શિવરાજસિંહ ચૌહાણે દાવો કર્યો છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. શિવરાજસિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે સિંધિયાની ગાડી પર પત્થરો ફેંકવામાં આવ્યા. તેમના કાફલા પર પણ હુમલો કરવામાં આવ્યો. આ અંગે એક વીડિયો પણ શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટર પર પોસ્ટ કર્યો છે. Web Stories View […]
મધ્યપ્રદેશમાં રાજનીતિમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. શિવરાજસિંહ ચૌહાણે દાવો કર્યો છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. શિવરાજસિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે સિંધિયાની ગાડી પર પત્થરો ફેંકવામાં આવ્યા. તેમના કાફલા પર પણ હુમલો કરવામાં આવ્યો. આ અંગે એક વીડિયો પણ શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટર પર પોસ્ટ કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
मैं स्तब्ध हूं कि प्रदेश में कानून व्यवस्था पूरी तरह से समाप्त हो चुकी है। प्रदेश में अराजकता का माहौल है। आम आदमी की बात छोड़िए पूर्व केंद्रीय मंत्री, भाजपा के राज्यसभा उम्मीदवार, श्रीमान ज्योतिरादित्य सिंधिया के ऊपर जानलेवा हमला करने का प्रयास किया गया। #MP_मांगे_जवाब pic.twitter.com/u6RLwcEbjS
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) March 13, 2020
શિવરાજસિંહે ચૌહાણે આ અંગે તપાસની માગણી કરી છે. તેઓએ કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ આ ઘટના અંગે પોલીસ કેસ દાખલ કરવા માટે જઈ રહ્યાં છે. શિવરાજસિંહે કહ્યું કે મધ્યપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ થઈ ગઈ છે અને અરાજકતા ફેલાઈ ગયી છે. સત્તા ગુમાવવાના ડરથી સિંધિયા પર હુમલો કરાવવામાં આવી રહ્યો છે. સિંધિયા આ હુમલામાં પોતાના જીવ બચાવીને ભાગવામાં સફળ રહ્યાં તેમ પણ શિવરાજસિંહે ચૌહાણે કહ્યું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]