AMC એક્શનમાં: શહેરની બિન ઉપયોગી ટાંકીઓને ઉતારવાની કામગીરી શરૂ કરવાનો નિર્ણય

અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ પ્રશાસન હવે હરકતમાં આવ્યું છે. અને શહેરની બિન ઉપયોગી ટાંકીઓને ઉતારવાની કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે શહેરમાં કુલ 191 પાણીની ટાંકીઓ આવેલી છે. જેમાં 118 પાણીની ટાંકીઓનો ઉપયોગ થઈ રહ્યો છે. આ પણ વાંચો: ‘મહા’ એલર્ટ: રાજયમાં 15 NDRFની ટીમ તૈનાત, ભટીંડા, હરિયાણા […]

AMC એક્શનમાં: શહેરની બિન ઉપયોગી ટાંકીઓને ઉતારવાની કામગીરી શરૂ કરવાનો નિર્ણય
Follow Us:
| Updated on: Nov 04, 2019 | 6:05 PM

અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ પ્રશાસન હવે હરકતમાં આવ્યું છે. અને શહેરની બિન ઉપયોગી ટાંકીઓને ઉતારવાની કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે શહેરમાં કુલ 191 પાણીની ટાંકીઓ આવેલી છે. જેમાં 118 પાણીની ટાંકીઓનો ઉપયોગ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ‘મહા’ એલર્ટ: રાજયમાં 15 NDRFની ટીમ તૈનાત, ભટીંડા, હરિયાણા અને પુનાથી 17 જેટલી ટીમ આવશે ગુજરાત

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

જ્યારે 73 જેટલી ટાંકીઓ ઔડા અને નગરપાલિકાઓ દ્વારા બનાવવામાં આવી છે જે ટાંકીઓ હાલ બિન ઉપયોગી છે. જેમાંથી 26 ટાંકીઓ ઉતારી લેવામાં આવી છે. તો વધારાની ટાંકીઓને ઉતારી દેવા માટે સુચના પણ હવે આપી દેવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">