અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રેનોની સ્પીડ વધશે, મુસાફરોને 1 કલાકના સમયની થશે બચત

દેશમાં હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ રેલવેએ અમદાવાદ-મુંબઈ સહિત કેટલાક રૂટ પર સેમી હાઈસ્પીડ ટ્રેનો દોડાવવાની કવાયત હાથ ધરી છે. હાલમાં 80થી 110 કિલોમીટરની ઝડપે દોડતી ટ્રેનોની સ્પીડ વધારી 130થી 160 કિલોમીટર કરાશે. ટ્રેનોની સ્પીડ વધતા પેસેન્જરોનો મુસાફરીનો સમય ઓછો થશે. અમદાવાદથી મુંબઈ પહોંચવામાં પેસેન્જરોનો અડધાથી એક કલાક સુધીનો સમય બચશે. રેલવે ટ્રેક […]

અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રેનોની સ્પીડ વધશે, મુસાફરોને 1 કલાકના સમયની થશે બચત
Railtel IPO
Follow Us:
| Updated on: Nov 16, 2020 | 4:27 PM

દેશમાં હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ રેલવેએ અમદાવાદ-મુંબઈ સહિત કેટલાક રૂટ પર સેમી હાઈસ્પીડ ટ્રેનો દોડાવવાની કવાયત હાથ ધરી છે. હાલમાં 80થી 110 કિલોમીટરની ઝડપે દોડતી ટ્રેનોની સ્પીડ વધારી 130થી 160 કિલોમીટર કરાશે. ટ્રેનોની સ્પીડ વધતા પેસેન્જરોનો મુસાફરીનો સમય ઓછો થશે. અમદાવાદથી મુંબઈ પહોંચવામાં પેસેન્જરોનો અડધાથી એક કલાક સુધીનો સમય બચશે. રેલવે ટ્રેક મજબૂત કરવાની સાથે રૂટ પર આવતા તમામ રેલવે ક્રોસિંગ બંધ કરી ઓવરબ્રિજ કે અંડર બ્રિજ તૈયાર કરશે. પ્રથમ તબક્કામાં અમદાવાદ-મુંબઈ ઉપરાંત મુંબઈ-દિલ્હી અને દિલ્હી-કોલકાતા રૂટ પર દોડતી ટ્રેનોની સ્પીડ વધારી 130થી 160 કિલોમીટરની કરાશે. લૉકડાઉન દરમિયાન ટ્રેક સુધારણા કાર્યક્રમનો ઝડપી અમલ કરાયો છે. તમામ કામગીરી 2024 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. પ્રથમ તબક્કામાં આ રૂટ પર દોડતી શતાબ્દી એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ, સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ જેવી ટ્રેનોની ઝડપ વધારવામાં આવશે.

આ પણ વાંચો: દિવાળીની રજાઓ દરમિયાન સતત મળતી રહેશે મેડિકલ સેવાઓ, કોરોનાને પગલે તમામ હેલ્થ સેન્ટરો રહેશે ચાલું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">