દિવાળીની રજાઓ દરમિયાન સતત મળતી રહેશે મેડિકલ સેવાઓ, કોરોનાને પગલે તમામ હેલ્થ સેન્ટરો રહેશે ચાલું

દિવાળીની રજાઓ દરમિયાન પણ અમદાવાદ મ્યુનિસિપલના તમામ અર્બન હેલ્થ સેન્ટરો ચાલુ રહેશે. કોરોનાના વધતા કેસના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અર્બન હેલ્થ સેન્ટરો ઉપરાંત શહેરમાં વિવિધ રસ્તાઓ પર ઉભા કરેલા કોરોના ટેસ્ટિંગના ડોમ સવારે 9થી બપોરે 4 સુધી ખુલ્લા રહેશે. કોરોનાને સંલગ્ન સંજીવની સેવા, 104, વડીલ સેવા અને ધન્વંતરી સેવા પણ કાર્યરત રહેશે. આ […]

દિવાળીની રજાઓ દરમિયાન સતત મળતી રહેશે મેડિકલ સેવાઓ, કોરોનાને પગલે તમામ હેલ્થ સેન્ટરો રહેશે ચાલું
Follow Us:
| Updated on: Nov 16, 2020 | 3:44 PM

દિવાળીની રજાઓ દરમિયાન પણ અમદાવાદ મ્યુનિસિપલના તમામ અર્બન હેલ્થ સેન્ટરો ચાલુ રહેશે. કોરોનાના વધતા કેસના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અર્બન હેલ્થ સેન્ટરો ઉપરાંત શહેરમાં વિવિધ રસ્તાઓ પર ઉભા કરેલા કોરોના ટેસ્ટિંગના ડોમ સવારે 9થી બપોરે 4 સુધી ખુલ્લા રહેશે. કોરોનાને સંલગ્ન સંજીવની સેવા, 104, વડીલ સેવા અને ધન્વંતરી સેવા પણ કાર્યરત રહેશે. આ તમામ સેવાઓમાં અંદાજે 8 હજાર ડૉક્ટરો ફરજ બજાવશે.

આ ઉપરાંત દિવાળીમાં પણ લોકોને સારવાર મેળવવામાં તકલીફ ન પડે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિએશને કહ્યું છે કે, 19 નવેમ્બર સુધી ડૉક્ટર ઓન કૉલ સેવા મળી રહેશે. જેમાં 150 ડૉક્ટર અને 15 કો-ઓર્ડિનેટર સેવા આપશે. નર્સિંગ હોમ્સ 21 નવેમ્બર સુધી ખુલ્લા રહેશે. આ ઉપરાંત એલજી, શારદાબહેન અને નગર હોસ્પિટલમાં 24 કલાક સારવાર મળી રહેશે. સિવિલ ઉપરાંત સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડી પણ 24 કલાક ચાલુ રહેશે. નોન-કોવિડ દર્દી માટેની ઓપીડી સવારે 9થી બપોરના 2 સુધી, ત્યારબાદ ટ્રોમા સેન્ટરમાં દર્દી તપાસ કરાવીને સારવાર મેળ‌વી શકે છે. આ સિવાય કોઇપણ વ્યકિત ટ્રોમા સેન્ટરમાં 24 કલાક તપાસ-સારવાર કરાવી શકે છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">