BJPની આ પૂર્વ મહિલા મંત્રી હારી ગઈ તો કાર્યકર્તાઓને ધમકાવ્યા, કહ્યું “જેણે મને વૉટ નથી કર્યાં તેમણે હવે રોવું પડશે.”

ભલભલા લોકો સત્તા જવા પર પોતાના પરનો કાબૂ ગુમાવી દે. પરંતુ તેમાંના મોટા ભાગના લોકો પોતાને સાચવી લે અને પરાજયમાંથી કોઈ શીખ મેળવે. પરંતુ મધ્યપ્રદેશમાં 15 વર્ષ સુધી સત્તા પર રહેલા શિવરાજસિંહની સરકારના તમામ નેતાઓ શાલીનતામાં રહીને વાત કરી રહ્યાં છે. પરંતુ તેમની એક પૂર્વ મંત્રી પોતાના પરનો કાબૂ ગુમાવી ચૂક્યા છે.  જુઓ વીડિયો: મધ્યપ્રદેશની […]

BJPની આ પૂર્વ મહિલા મંત્રી હારી ગઈ તો કાર્યકર્તાઓને ધમકાવ્યા, કહ્યું જેણે મને વૉટ નથી કર્યાં તેમણે હવે રોવું પડશે.
Follow Us:
| Updated on: Dec 16, 2018 | 7:43 AM

ભલભલા લોકો સત્તા જવા પર પોતાના પરનો કાબૂ ગુમાવી દે. પરંતુ તેમાંના મોટા ભાગના લોકો પોતાને સાચવી લે અને પરાજયમાંથી કોઈ શીખ મેળવે. પરંતુ મધ્યપ્રદેશમાં 15 વર્ષ સુધી સત્તા પર રહેલા શિવરાજસિંહની સરકારના તમામ નેતાઓ શાલીનતામાં રહીને વાત કરી રહ્યાં છે. પરંતુ તેમની એક પૂર્વ મંત્રી પોતાના પરનો કાબૂ ગુમાવી ચૂક્યા છે. 

જુઓ વીડિયો:

મધ્યપ્રદેશની પૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી તેમજ બુરહાનપુરની પૂર્વ ધારાસભ્ય અર્ચના ચિટનિસનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કાર્યકર્તાઓને ખુલ્લેઆમ ધમકાવતા જોવા મળી રહ્યાં છે.

આ વીડિયો 12 ડિસેમ્બરનો છે, જેમાં તેઓ બુરહાનપુરમાં આભાર સભા સંબોધિત કરી રહ્યાં છે. આ વીડિયોમાં ચિટનિસ કહી રહ્યાં છે,

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

“હું એમાંની નથી કે જે એક ચૂંટણી હારી જવાથી હાર માની લે કે પીછેહઠ કરી લઉં. હું પાછળ નહીં હટું. જેમણે મને મત નથી આપ્યા તેમને રોવડાવી ન દીધા તો મારું નામ પણ અર્ચના ચિટનિસ નહીં. “

ઉપરાંત, તેમણે કહ્યું કે તેઓ આ હારથી નિરાશ નથી થયા અને 2019ની લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગ્યા છે.

બુરહાનપુર ભાજપની પરંપરાગત સીટ માનવામાં આવતી હતી. પરંતુ આ વખતે દાવ ઉલ્ટો પડી ગયો. શિવરાજ સરકારના દિગ્ગજ મંત્રીઓમાંના એક અર્ચના ચિટનિસ અપક્ષ ઉમેદવાર સુરેન્દ્ર સિંહથી હારી ગયા. આ રોચક મુકાબલામાં અર્ચનાને 5120 મતોથી પરાજય મળ્યો.

આ પણ વાંચો: BJPના મોટા નેતાએ રાહુલ ગાંધી વિશે એવું તો શું કહી દીધું કે Twitter પર થઈ રહ્યાં છે troll?

આવું પહેલી વખત નથી થયું કે જ્યારે ચિટનિસના કોઈ નિવેદન પર વિવાદ થયો હોય. આ પહેલા 2017માં તેમણે કહ્યું હતું કે કૃષ્ણ અને કંસ વચ્ચેનું યુદ્ધ દૂધ માટે થયું હતું. ‘મહર્ષિ વાલ્મિકી એક ડાકૂ હતા.’ તેમ કહેનાર પણ ચિટનિસ જ હતા. જોકે વાલ્મિકી સમાજની નારાજગી બાદ તેમણે પોતાના આ નિવેદન પર ખેદ જતાવ્યો હતો.

[yop_poll id=253]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">