કરફ્યુમાં બિનજરૂરી ઘરમાંથી બહાર નિકળતા અમદાવાદીઓને, પકડીને જેલમાં પૂરતી પોલીસ, કરફ્યુ ભંગ-જાહેરનામા ભંગના નોંધાયા ગુના
કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે, અમદાવાદમાં લદાયેલા 57 કલાકના કરફ્યુ દરમિયાન કરફ્યુ ભંગના 116 કેસ કરીને કુલ 130 લોકોની અટકાયત કરી છે. પોલીસે જાહેરનામાના ભંગ બદલ પણ કેટલાક લોકો સામે કાર્યવાહી કરી છે. કરફ્યુ દરમિયાન બિનજરૂરી બહાર નિકળનારને પોલીસે પકડીને જેલના સળીયા પાછળ ધકેલવાનું શરુ કર્યું છે. શહેરના પ્રવેશદ્વાર પર કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. એરપોર્ટ, […]
કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે, અમદાવાદમાં લદાયેલા 57 કલાકના કરફ્યુ દરમિયાન કરફ્યુ ભંગના 116 કેસ કરીને કુલ 130 લોકોની અટકાયત કરી છે. પોલીસે જાહેરનામાના ભંગ બદલ પણ કેટલાક લોકો સામે કાર્યવાહી કરી છે. કરફ્યુ દરમિયાન બિનજરૂરી બહાર નિકળનારને પોલીસે પકડીને જેલના સળીયા પાછળ ધકેલવાનું શરુ કર્યું છે. શહેરના પ્રવેશદ્વાર પર કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. એરપોર્ટ, રેલ્વે મારફતે આવનારા પૂરાવા બતાવશે તો જવા દેવાની સુચના આપી દેવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો